Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝ

કુવૈતમાં શું બની ઘટના ? નાગરિકો પર શું આવી આફત ? જુઓ

Sun, May 25 2025

કુવૈત સરકારે રાતોરાત હજારો લોકોની નાગરિકતા રદ કરી દીધી છે . જેમાં પીડિતોમાં મોટાભાગે તો મહિલાઓ છે. જ્યારે લોકો સવારે ઉઠ્યા ત્યારે કેટલાક લોકોના બેંક ખાતા બંધ હતા અને કેટલાક લોકોની અન્ય સરકારી સુવિધાઓ બંધ થઈ ગઈ હતી. જ્યારે તેમણે પૂછપરછ કરી ત્યારે તેમને ખબર પડી કે તેમની નાગરિકતા રદ કરવામાં આવી છે. કુવૈતના અમીર કહે છે કે ફક્ત તે લોકોને જ કુવૈતના નાગરિક ગણવામાં આવશે જેમના અહીંના લોકો સાથે લોહીના સંબંધો હશે.

મે 2024 માં જ કુવૈતના અમીરે લોકશાહીને ખતરો ગણાવ્યો હતો અને બંધારણમાં સુધારાની જાહેરાત કરી હતી. સરકાર મોટે ભાગે એવા લોકોની નાગરિકતા રદ કરી રહી છે જેમને લગ્ન પછી અહીંની નાગરિકતા મળી છે. આ યાદીમાં મોટાભાગે એવી મહિલાઓનો સમાવેશ થાય છે જેમણે કુવૈતી પુરુષો સાથે લગ્ન કરીને નાગરિકતા મેળવી છે.

અમીર શેખ મેશાલ અલ અહેમદ અલ સબાહ ડિસેમ્બર 2023 માં કુવૈતના અમીર બન્યા હતા. ત્યારપછી તેમણે સંસદનું વિસર્જન કર્યું અને બંધારણના કેટલાક ભાગોને પણ સસ્પેન્ડ કરી દીધા. હવે અમીર કહે છે કે ફક્ત તે લોકોને જ કુવૈતના નાગરિક ગણવામાં આવશે જેમના અહીંના લોકો સાથે લોહીના સંબંધો હશે.

અમીરે એક ભાષણમાં કહ્યું કે કુવૈતમાં રહેતા આશરે 50 લાખ લોકોમાંથી માત્ર એક તૃતીયાંશ લોકો જ સાચા કુવૈતી છે. અમીરે કહ્યું કે હવે કુવૈતમાં ફક્ત મૂળ લોકો જ રહેશે. ઓગસ્ટથી અત્યાર સુધીમાં નાગરિકતા ગુમાવનારા 37000 લોકોમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. જેમાંથી લગભગ 26 હજાર મહિલાઓ છે. આ કુવૈત સરકારનો ડેટા છે. મીડિયા કહે છે કે વાસ્તવિક સંખ્યાઓ તેનાથી પણ વધુ હોઈ શકે છે.

Share Article

Other Articles

Previous

શશી થરૂરે અમેરિકામાં પાકને શું આપી ચેતવણી ? શું કહ્યું ? વાંચો

Next

25 મે-2024 (શનિવાર)નો એ ગોઝારો દિવસ રાજકોટ જ નહીં ગુજરાત ક્યારેય નહીં ભૂલી શકે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
2027ની વસતી ગણતરીમાં મોટો ફેરફાર! હવે બધું થશે ડિજિટલ—મોબાઈલ એપથી જ ભરાશે ડેટા
4 કલાક પહેલા
હાર્દિક પંડ્યા ભડક્યો: ગર્લફ્રેન્ડના ખરાબ એન્ગલથી ફોટા પાડતા પાપારાઝી પર તૂટી પડ્યો!
5 કલાક પહેલા
જૂનાગઢમાં ફિલ્મ ધુરંધરનો વિરોધ, બ્લોચ મકરાણી સમાજ નારાજ
5 કલાક પહેલા
ચાંદીનો નવો ધમાકો! ભાવ પહોચ્યા ઐતિહાસિક સપાટીએ,
6 કલાક પહેલા
Categories

નેશનલ

2725 Posts

Related Posts

રાજકોટમાં 23,36 વર્ષીય યુવક અને 28 વર્ષીય મહિલાનું હાર્ટ એટેકથી મોત
ક્રાઇમ
1 વર્ષ પહેલા
જમ્મુ કાશ્મીરમાં 7 સ્થળો પર NIAના દરોડા, બસ પર થયેલા આતંકી હુમલા અંગે કાર્યવાહી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
15મી ઓગષ્ટ સુધીમાં ન્યાયાધીશોની નિમણૂંક ન થાય તો 16મી ઓગષ્ટે કોર્ટને તાળાબંધી કરવાની બાર.એસો. દ્વારા જાહેરાત કરાઈ હતી
રાજકોટ
2 વર્ષ પહેલા
બંગાળના હિંસાગ્રસ્ત મુર્શિદાબાદ પંથકમાં તોફાની ટોળા દ્વારા પિતા પુત્રની હત્યા, શમશેરગંજ ગામમાં ભારે ટેન્શન
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર