Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

રણનીતિકાર પ્રશાંત કિશોર શું આગાહી કરી ? જુઓ

Tue, May 21 2024

લોકસભા ચૂંટણી માટે પાંચ તબક્કામાં મતદાન થયું છે. હજુ બે તબક્કાનું મતદાન બાકી છે અને ત્યારબાદ 4 જૂને ખબર પડશે કે દેશમાં કોની સરકાર બનશે. એક તરફ ભાજપ લોકસભા ચૂંટણીમાં 400થી વધુ બેઠકનો દાવો કરી રહી છે તો બીજી તરફ વિપક્ષ પોતાની જીતનો દાવો કરી રહ્યો છે. આ બધાની વચ્ચે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરનું માનવું છે કે અબ કી બાર ચારસો કે પારનું ભાજપે જે સૂત્ર આપ્યું છે તેમાં વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસ ફસાઈ ગઈ છે. ભાજપ અથવા નરેન્દ્ર મોદીની વ્યૂહરચનામાં વિપક્ષ ગોટે ચડી ગયો છે અને ભાજપને મોટો લાભ મળી રહ્યો છે. આ વખતે પણ આવશે તો મોદી જ. એમના મતે ભાજપને 2019માં મળેલી 303 બેઠકોથી વધુ બેઠકો આ વખતે મળી શકે છે.

જન સૂરાજ પાર્ટીના વડા અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરનું માનવું છે કે આ વખતે ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર બનશે. તેમણે કહ્યું કે કેન્દ્રની વર્તમાન ભાજપ સરકારથી ન તો કોઈ ખાસ સંતોષ છે કે ન તો કોઈ વિકલ્પની જોરદાર માંગ છે.

એનડીટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં જન સૂરાજ પાર્ટીના ચીફ પ્રશાંત કિશોરે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2024ની લોકસભા ચૂંટણીમાં બીજેપીને વધુ એક જીત અપાવી શકે છે. તેમણે આગાહી કરી હતી કે ભાજપની બેઠકોની સંખ્યા 2019 ની નજીક અથવા તેનાથી પણ વધુ હોઈ શકે છે. પ્રશાંત કિશોરે કહ્યું, ‘મને લાગે છે કે મોદીની આગેવાનીવાળી ભાજપ સરકાર પુનરાગમન કરી રહી છે. તેઓને ગત ચૂંટણી જેટલી જ સીટો મળી શકે છે અથવા તો થોડું સારું પ્રદર્શન કરી શકે છે. 2019માં ભાજપને 303 સીટો મળી હતી.

પ્રશાંત કિશોરે વધુમાં કહ્યું કે, ‘આપણે મૂળભૂત બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. . અત્યાર સુધી આપણે એવું સાંભળ્યું નથી કે મોદીજી સામે લોકોમાં વ્યાપક રોષ હોય. નિરાશાઓ હોઈ શકે છે, અપૂર્ણ આકાંક્ષાઓ હોઈ શકે છે, પરંતુ આપણે વ્યાપક ક્રોધ વિશે સાંભળ્યું નથી.

‘એનડીએ સત્તામાં વાપસી કરી રહ્યું છે’

બીજેપીની 370 સીટો અને એનડીએની 400 સીટો સાથે જોડાયેલા સવાલ પર પ્રશાંત કિશોરે કહ્યું કે, ‘જો બીજેપી 275 સીટો જીતે છે તો તેના નેતાઓ એમ નહીં કહે કે અમે સરકાર નહીં બનાવીએ કારણ કે અમે દાવો કર્યો હતો કે અમે 370 જીતીશું. તેથી આપણે એ જોવાની જરૂર છે કે શું તેઓ 272નો બહુમતીનો આંકડો મેળવે છે. રાજકારણ અને બકવાસ ચાલુ રહેશે. જેઓ નિવેદનો આપી રહ્યા છે તેઓ આમ કરતા રહેશે.

આ રાજ્યોમાં ભાજપની બેઠક વધશે

આ ચૂંટણીમાં ઓડિશા, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આસામ, બિહાર, તામિલનાડુ અને કેરળ- આ રાજ્યોમાં જેટલી સીટો છે, એનાથી 15-20 સીટો વધીને આવશે. આ રાજ્યોમાં ભાજપની મતબેન્ક પણ વધશે, એટલે કે આજે જે NDAની સ્થિતિ છે, એનાથી વધુ સારી થાય એવી શક્યતા છે. સીટો ઓછી થવાની સંભાવના બહુ ઓછી દેખાય છે.એવું ક્યાંય કોઈ કહી નથી રહ્યું કે મોદીજી હારી રહ્યા છે. બધા એમ જ કહી રહ્યા છે કે 370 તો નથી આવી રહી. અરે ભાઈ, 320 સીટો પણ આવશે. ત્યારે પણ સરકાર તો તેમની જ બનશે. હાલની સરકારની સામે બહુ નારાજગી ના હોવાને કારણે અને કોઈ સારો વિકલ્પ ના હોવાને કારણે મને નથી લાગતું કે કોઈ આમૂલ પરિવર્તન ચૂંટણીનાં પરિણામોમાં જોવા મળે, એમ પ્રશાંત કિશોરે કહ્યું હતું.

Share Article

Other Articles

Previous

ચોમાસા સામે રાજ્ય સરકાર સજ્જ, NDRFની ૧૫ તેમજ SDRFની ૧૧ કંપની તૈયાર

Next

વડાપ્રધાને બિહારમાં શું કહ્યું ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાના વિમાનના એન્જિનમાં લાગી આગ : તમામ યાત્રી અને ક્રૂ મેમ્બર સુરક્ષિત
9 કલાક પહેલા
DRISHYAM સ્ટાઇલથી પતિની હત્યા : બોયફ્રેન્ડની મદદથી પત્નીએ લાશ ઘરમાં જ દાટી અને ઉપર નવી ટાઇલ્સ લગાવી દીધી
9 કલાક પહેલા
શું સંજય દત્તને થયો Son of Sardaar 2માં કામ ન કરવાનો અફસોસ? સોશિયલ મીડિયા પાર સામે આવી પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું
9 કલાક પહેલા
ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ સિસ્ટમમાં કોઈ ખામી નથી : એર ઇન્ડિયાએ તમામ બોઈંગ વિમાનોની તપાસ કરી પૂર્ણ
10 કલાક પહેલા
Categories

નેશનલ

2280 Posts

Related Posts

રામનાથ મહાદેવ મંદિરે ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખજો : રાજકોટ મનપાના પદાધિકારીઓએ સુચના આપી
ટૉપ ન્યૂઝ
4 સપ્તાહs પહેલા
આવકવેરાના દરોડામાં મળેલા રૂપિયા 350 કરોડ અંગે કોંગ્રેસના સાંસદ સાહુએ કહ્યું, આ રૂપિયા મારા પરિવારના છે
Breaking
2 વર્ષ પહેલા
રાજકોટમાં એક જ રાતમાં બે-બે હત્યા : કાન વિંધવાનું કામ કરતાં યુવકનું અપહરણ, વાડીએ સુતેલા યુવકનું ઢીમ ઢાળી દીધું
ક્રાઇમ
2 મહિના પહેલા
કોરોનાના કેસ વધવામાં ગુજરાત દેશમાં ચોથા નંબરે, અમદાવાદમાં રફતાર પકડી
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર