Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝનેશનલ

વિજયાદશમી નિમિત્તે મોહન ભાગવતે શું કહ્યું ? કેવો આપ્યો સંદેશ ? જુઓ

Sat, October 12 2024


વિજયાદશમીના અવસર પર શનિવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે નાગપુરના રેશમ બાગ મેદાનમાં ‘શસ્ત્ર પૂજન’ કર્યું હતું. દશેરા નિમિત્તે આયોજિત આ કાર્યક્રમ પર સૌની નજર ટકેલી હતી. પદ્મ ભૂષણ અને ઈસરોના ભૂતપૂર્વ વડા કે. રાધાકૃષ્ણન પણ આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ તકે મોહન ભાગવતે સંબોધનમાં કહ્યું હતું કે હિન્દુઑ દુર્બળ રહે તે અપરાધ છે. એમણે હમેશા સંગઠિત રહેવાની જરૂર છે. બાંગ્લાદેશમાં હિન્દુઑ એક થયા તો ત્યાં હુમલા બંધ થયા. હજુ પણ ત્યાંના હિન્દુઓને દુનિયાની મદદની જરૂર છે.

આ સમય દરમિયાન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્યો વિજયાદશમીની ઉજવણી કરવા માટે નાગપુરમાં સંઘ મુખ્યાલયમાં એકઠા થયા હતા અને સંઘની પ્રાર્થના કરી હતી. આ કાર્યક્રમમાં આરએસએસના વડા મોહન ભાગવત, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ઈસરોના ભૂતપૂર્વ વડા કે. સિવને ભાગ લીધો હતો. આ દરમિયાન મોહન ભાગવતે ભારત સરકારને બાંગ્લાદેશી હિન્દુઓની મદદ કરવા કહ્યું હતું
.
હિન્દુઑ પર અત્યાચાર

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે મોહન ભાગવતે કહ્યું કે, બાંગ્લાદેશમાં સ્થાનિક કારણોસર હિંસક બળવો થયો હતો. આ દરમિયાન ફરી એકવાર હિંદુ સમાજના લોકો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. ત્યાંના હિંદુઓએ તે અત્યાચારનો વિરોધ કર્યો હતો. આ વખતે બાંગ્લાદેશમાં હિંસક બળવો થયો હતો. સમાજ પોતાનો બચાવ કરવા સાથે મળીને ઘરની બહાર આવ્યા તેથી થોડા બચી ગયા, પરંતુ જ્યાં સુધી આ અત્યાચારી કટ્ટરવાદી સ્વભાવ છે ત્યાં સુધી ત્યાંના તમામ લઘુમતી સમુદાયોના માથા પર જોખમની તલવાર લટકતી રહેશે.

ગેરકાયદે ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવ્યો

બાંગ્લાદેશથી થતી ગેરકાયદેસર ઘૂસણખોરી અંગે તેમણે કહ્યું હતું કે, બાંગ્લાદેશથી ભારતમાં થતી ગેરકાયદેસર ઘૂસણખોરી અને પરિણામે વસ્તીનું અસંતુલન ગંભીર ચિંતાનો વિષય છે. આ ગેરકાયદેસર ઘૂસણખોરીને કારણે પરસ્પર સંવાદિતા અને દેશની સુરક્ષા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. બાંગ્લાદેશમાં લઘુમતી બની ગયેલા હિંદુ સમુદાયને ઉદારતા, માનવતા અને સદ્ભાવનાને સમર્થન આપનારા તમામ લોકોની મદદની જરૂર પડશે, ખાસ કરીને ભારત સરકાર અને વિશ્વભરના હિંદુઓની.

તેમણે વધુમાં કહ્યું કે, અસંગઠિત અને નબળા રહેવું એ દુષ્ટોના અત્યાચારને આમંત્રણ આપવા જેવુ છે. આ પાઠ વિશ્વભરના હિન્દુ સમુદાયે પણ શીખવો જોઈએ. આ વાત અહીં અટકતી નથી. હવે બાંગ્લાદેશમાં ભારતથી બચવા માટે પાકિસ્તાન સાથે ભળવાની વાત થઈ રહી છે. આવી વાતો ઉભી કરીને અને સ્થાપિત કરીને કયા દેશ ભારત પર દબાણ લાવવા માંગે છે તે કહેવાની જરૂર નથી.

Share Article

Other Articles

Previous

રાહુલ ગાંધી પાસેથી છીનવાશે ‘વિપક્ષ નેતા’ નું પદ ?? જાણો કોણે આપ્યા સંકેતો

Next

જામકંડોરણાના અગ્નિવીર શહીદ થતા માદરે વતનમાં અંતિમ વિદાય અપાઈ : ફાયરિંગની પ્રેક્ટિસ દરમિયાન વિસ્ફોટ થતા વીરગતિ પામ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
MAYDAY MAYDAY…અમદાવાદ એરપોર્ટ પાર મોટી દુર્ઘટના ટળી : દીવ જતી ફ્લાઇટમાં ટેકઓફ પહેલાં જ લાગી આગ
9 કલાક પહેલા
રાજકોટની 50 સહિત સૌરાષ્ટ્રની CBSEની 200 જેટલી સ્કૂલો ફરીથી CCTVનું સેટઅપ ગોઠવશે : વીડિયો સાથે ઓડિયો ફરજિયાત
10 કલાક પહેલા
સાહેબ…મારી ઇકો ગાડી, રાજકોટ સિવિલનો કપડાં સુપરવાઇઝર પરત નથી કરતો! ધોલાઇ કોન્ટ્રાકટરે પોલીસને અરજી કરી
10 કલાક પહેલા
અમદાવાદ વિમાન દુર્ઘટના : બ્રિટિશ પરિવારોએ બીજાના મૃતદેહ મળ્યાનો લગાવ્યો આરોપ, વિદેશ મંત્રાલયએ આપ્યો કંઈક આવો જવાબ
10 કલાક પહેલા
Categories

નેશનલ

2280 Posts

Related Posts

ખુશખબર… સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણો શું છે ભાવ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
૨૨ જુલાઈએ સામાન્ય બજેટની સંભાવના
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટમાં તસ્કરે ઉપાડો લીધો : અગાસી પર દોરડું બાંધ્યું, તેના પર લટકી ચોથા માળે ઓફિસનો કાચ ફોડી 10.81 લાખની ચોરી
ક્રાઇમ
4 મહિના પહેલા
મવડી મેઈન રોડ પર `વ્યવસ્થિત’ પાર્કિંગ શોધી આપનારને મળવું જોઈએ ઈનામ !!
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર