Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

એમપીમાં બાબા બાગેશ્વરે શું કહ્યું ? શું કરી અપીલ ? જુઓ

Wed, November 27 2024

ગઝવા-એ- હિન્દ હોય કે ભગવા-એ- હિન્દ, જે થવાનું છે તે જલ્દી થાય

હિંદુ એકતા યાત્રા પર મધ્યપ્રદેશના નિવારીમાં આવેલા બાગેશ્વર બાબા ધીરેન્દ્ર કૃષ્ણએ કહ્યું હતું કે, ‘ગજવ-એ-હિંદ’ કે ‘ભગવા-એ-હિંદ’ જે થવાનું છે તે જલ્દી થવું જોઈએ. હિંદુઓમાં જાતિ પ્રથાને ખતમ કરવાની અપીલ કરી રહેલા બાગેશ્વર બાબાએ કહ્યું કે, ‘દેશમાં એક કરોડ ‘કટ્ટર હિંદુ’ ઈચ્છે છે અને જો આવું થાય તો હજાર વર્ષ સુધી સનાતન તરફ કોઈ આંગળી ચીંધી શકે નહીં.’ હું આરપારના મૂડમાં જ નીકળ્યો છું.

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાંથી શરૂ થયેલી બાગેશ્વરધામના સંત પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની ‘હિંદુ સનાતન પદયાત્રા’ છઠ્ઠા દિવસે નિવારી જિલ્લાના ગુગસી ગામમાં પહોંચી હતી. અહીં રાત્રે આરામ કરતા પહેલા બાબાએ મંચ પરથી સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું, ‘જો આપણે એક કરોડ કટ્ટર હિંદુ બનાવીશું તો હજાર વર્ષ સુધી સનાતન ધર્મ પર કોઈ આંગળી ચીંધી શકશે નહીં,

આટલી સરળ વાત છે જો તમે સમજો તો સારું, નહીં તો તમારી બહેન કે દીકરીને લવ જેહાદથી કોઈ બચાવી શકશે નહીં. પછી ભલે તે કોઈ અધિકારી હોય, અભિનેતા હોય, કોઈ ખાસ વ્યક્તિ હોય કે સામાન્ય. લવ જેહાદ અને લેન્ડ જેહાદ દ્વારા તમે તમારી પેઢીને બચાવી શકતા નથી.’

બધા પ્રશ્નો ઉકેલાઈ જશે

સભામાં બાબા બાગેશ્વરે આગળ કહ્યું કે, ‘હિંદુઓ તેમનું લક્ષ્ય ત્યારે પ્રાપ્ત કરશે જ્યારે નારી નારાયણી બનશે, જ્યારે મંદિરોમાં બનેલી તમામ મસ્જિદો ફરીથી મંદિરો બનશે ત્યારે હિંદુઓ તેમનું લક્ષ્ય પ્રાપ્ત કરશે. હિંદુઓ ત્યારે જ મંજિલ પ્રાપ્ત કરશે જ્યારે બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા ગીતા અને રામાયણના કિસ્સાઓ વિષે વાત કરવાનું શરૂ કરશે. જ્યારે કોઈ બહેન કે દીકરી પસાર થશે તો ધર્મ વિરોધી અને લવ જેહાદ કરનારાઓ તેની સામે ઊંચું ઉપાડીને ન જોઈ શકે. હિન્દુઓને તેમની મંઝિલ ત્યારે જ મળશે જ્યારે હિન્દુઓ ભારતમાં હિન્દુ રાષ્ટ્રનો ધ્વજ ફરકાવશે.’

હિન્દુઑ જલ્દી જાગે તો સારું, નહિતર ઈસ્લામિક દેશ બની જશે

હિંદુઓને સજાગ રહેવાની અપીલ કરતાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, ‘જે પણ થવાનું છે તે ઝડપથી થવું જોઈએ. તેમણે કહ્યું, ‘હિંદુઓ જાગે તો સારું અને જો તેઓ ન જાગે તો વધુ સારું, તો દેશ ઝડપથી ઈસ્લામિક રાષ્ટ્ર બની જાય. અમે આર કે પાર કરવાના મૂડમાં જ નીકળ્યા છીએ. ‘ગજવ-એ-હિંદ’ કે પછી ‘ભગવા-એ-હિંદ’ થઈ જાય. કોણ હિંદુ અને મુસલમાન કરતા રહે, જે થવું હોય તે ઝડપથી થઈ જવું જોઈએ.’

Share Article

Other Articles

Previous

મુછાળા પણ ન કરી શકે તેવું મહિલાએ કર્યું ? શું થયું ? વાંચો

Next

કેન્દ્ર સરકારે સોશ્યલ મીડિયા અશ્લીલ સામગ્રી સામે કેવા પગલાંની જાહેરાત કરી ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજ્ય સરકારનું આકરું પગલુ : રાજકોટનાં ઈન્ચાર્જ ચેરિટી કમિશનરની સત્તા ઉપર કાપ, ચાર્જ આંચકી લેવાયો
39 મિનિટutes પહેલા
રાજકોટમાં સ્પાના માલિકે નોકરીના પ્રથમ દિવસે જ મહિલાકર્મી પર આચર્યું દુષ્કર્મ : અફિણની ગોળી આપ્યાનો આરોપ
55 મિનિટutes પહેલા
બેંગ્લોર : પૂર્વ સાંસદ, દેવગૌડાનાં પૌત્ર અને JDS નેતા પ્રજ્વલ્લ રેવન્ના દુષ્કર્મના કેસમાં દોષિત જાહેર : કાલે સજાનું એલાન
2 કલાક પહેલા
Vice Presidential Polls: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખો જાહેર; 9 સપ્ટેમ્બરે મતદાન, આ તારીખ સુધીમાં ઉમેદવારી નોંધાવાશે
3 કલાક પહેલા
Categories

નેશનલ

2309 Posts

Related Posts

પંજાબના આપના ધારાસભ્ય ગુર પ્રીત ગોગીની પિસ્તોલ સાફ કરતી વખતે ગોળી લાગી જતા મોત
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
સૌરાષ્ટ્રના ખેડૂતો આનંદો… રવિ પાકના વાવેતર માટે નર્મદાનું પાણી ફાળવાશે : CM ભૂપેન્દ્ર પટેલનો વધુ એક હિતકારી નિર્ણય
ગુજરાત
8 મહિના પહેલા
રાજકોટમાં હત્યા કરી આશ્રમમાં છુપાઈ ગયેલો આસારામનો કટ્ટર ચાહક’ પકડાયો
ક્રાઇમ
7 મહિના પહેલા
યમનમાં હુથી લડાકુઓના ગઢ ઉપર અમેરિકા ત્રાટક્યું: 31 લોકોના મોત
ઇન્ટરનેશનલ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર