Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

આખરે સાળંગપુર મંદિરમાંથી વિવાદાસ્પદ ભીંતચિંત્રો હટાવાયા

Tue, September 5 2023

સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સમાજનું અંગ હોવાથી સમાજની લાગણીઓને દુભાવવા ઇચ્છતું નથી તેવી ચોખવટ

સાળંગપુરના કષ્ટભંજન મંદિરમાં હનુમાનજીની 45 ફૂટ ઊંચી પ્રતિમા નીચેના ભીંતચિત્રોને લઇને મોટો વિવાદ ઊભો થયા બાદ અંતે ઘી નાં ઠામમાં ઘી પડી ગયું છે… અને નક્કી થયા મુજબ ગઈ મોડી રાત્રે વિવાદાસ્પદ ભીંતચિત્રો હટાવવામાં આવ્યા છે.

ગઇ કાલે સ્વામિનારાયણ સંતો દ્વારા ચિત્રો હટાવવાની જાહેરાત બાદ આજે સૂર્યોદય પહેલાં જ વિવાદાસ્પદ બે ચિત્રો હટાવી દેવામાં આવ્યા છે. રાત્રે 12 વાગ્યા પછી ચિત્રો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ચિત્રો હટાવાતા આખરે આખો મામલો થાળે પડ્યો છે. સનાતન ધર્મના સંતોએ અને ભક્તોએ આ નિર્ણયને આવકારી ખૂશી વ્યક્ત કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સાળંગપુર મંદિરમાં વિવાદાસ્પદ ભીંતચિત્રો લગાવતા હોબાળો મચી ગયો હતો. આ વિવાદનું સમાધાન કરવા માટે ગાંધીનગરમાં મુખ્ય પ્રધાનના નિવાસ સ્થાને ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો તથા અન્ય સાધુ સંતો વચ્ચે બેઠક યોજાઇ હતી. ઉલ્લેખનીય છે કે આ બેઠકની ગણતરીની પળોમાં જ આ વિવાદનો સુખદ અંત આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. અને હકીકતમાં પણ એ જ બન્યું.

આ મુદ્દે સોમવારે સાંજે એક પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે મંગળવારે સૂર્યોદય પહેલાં આ ચિત્રો હટાવી લેવામાં આવશે. વધુમાં આ પત્રકાર પરિષદમાં કહેવામાં આવ્યું હતું કે, વડતાલ પીઠાધિશ્વર રાકેશ પ્રસાદજી મહારાજનો સ્પષ્ટ મત છે કે સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક સનાતન ધર્મનો એક અંગ છે. અને વૈદિક ધર્મની પરંપરા અને પૂજા પદ્ધત્તિઓ અને હિન્દુ આચારોનું સંપ્રદાય સંતો આદરપૂર્વક પાલન કરે છે.

વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સમાજનું અંગ હોવાથી સમાજની લાગણીઓને દુભાવવા ઇચ્છતું નથી. સાળંગપુર મંદિરના ભીંતચિત્રોથી જે લાગણી દુભાઇ છે તે ભીંચચિત્રો આવતી કાલે સૂર્યોદય પહેલાં હટાવી લેવામાં આવશે. ઉપરાંત સમાજમાં સમરસતા જળવાઇ રહે એ હેતુથી બીજા બધા વિવાદાસ્પદ મુદ્દા અંગે વિશ્વ હિન્દુ પરિષદ , સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ પ્રવાહો, તથા હિન્દુ સનાતન ધર્મના આચાર્યો અને સંતો સાથે વિચાર-પરામર્શ બેઠક ટૂંક સમયમાં જ યોજાશે

Share Article

Other Articles

Previous

જાણીતા ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન

Next

વિવાદ બંધ થતો નથી કેટલીક વિવાદિત કોમેન્ટને પગલે રાજકોટ શહેર જિલ્લાના સાધુ સંતોનું તાકીદનું યોજાયું સંમેલન જુઓ વિડિયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ક્રિકેટરોની દેશભક્તિ આખરે જાગી ! ભારત-પાકિસ્તાન મેચ રદ્દ, આ 5 ખેલાડીઓએ કર્યો મેચનો બહિષ્કાર
6 મિનિટutes પહેલા
સુપરસ્ટાર વગરની ફિલ્મ સૈયારાનો દબદબો: ‘રેઇડ 2’, ‘સ્કાયફોર્સ’ને પાછળ છોડી, મોટા કલાકારોને ધૂળ ચટાવી અનેક રેકોર્ડ તોડ્યા
33 મિનિટutes પહેલા
2006 Mumbai Train Blasts : મુંબઈમાં લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસમાં તમામ 12 આરોપીને નિર્દોષ જાહેર, પ્રેશરકૂકરમાં કર્યા હતા બોમ્બ સેટ
2 કલાક પહેલા
કર્ણાટકમાં ભાજપના ધારાસભ્ય પ્રભુ ચૌહાણના પુત્ર સામે લગ્નની લાલચે દુષ્કર્મનો આરોપ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2270 Posts

Related Posts

રવિન્દ્ર જાડેજા એ પણ આંતરરાષ્ટ્રીય T- 20 ક્રિકેટના ફોર્મેટમાંથી સન્યાસની કરી જાહેરાત, બે દિવસમાં ત્રણ દિગ્ગજોએ T- 20 ક્રિકેટને કર્યું અલવિદા
Breaking
1 વર્ષ પહેલા
ગીરના સાવજોનું ફોટોશૂટ કરતાં PM મોદી: વડાપ્રધાને સાસણ ગીરમાં કર્યા સિંહ દર્શન, જુઓ તસવીરો
ગુજરાત
5 મહિના પહેલા
હિન્દુઓનું અપમાન સંયોગ કે પ્રયોગ?: મોદી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રામ મંદિર ઉપર હુમલાની ધમકી
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર