Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

જહાજ પરનાં હુમલાખોરો હવે બચી નહીં શકે, વાંચો કારણ

Wed, December 27 2023
  • પોરબંદર પાસે જહાજ પર હુમલો કરનારાને અમે પાતાળમાંથી પણ શોધી લાવીશું
  • સમુદ્રમાં જહાજો પર હુમલા અને ભારત વિરોધી પ્રવૃત્તિ સામે સંરક્ષણમંત્રીની વોર્નિંગ: ભારત ઈન્ડિયન ઓશિયન રીજનમાં
  • સિક્યુરિટી પ્રોવાઈડર છે: હુમલાખોરો સામે કઠોર કાર્યવાહી થશે


પાકિસ્તાનની નાપાક હરકતો અને ભારત વિરોધી પ્રવૃત્તિ યથાવત રહી છે ત્યારે ભારત પણ એલર્ટ છે અને સીમાપારના આતંકવાદને ભરીપીવા માટે આક્રમક વ્યૂહરચના ઘડવામાં આવી રહી છે અને આતંકવાદના પ્રાયોજકોને સબક શીખડાવવા માટે ભારત તત્પર છે. જમ્મુ કાશ્મીરમાં સીમાની સુરક્ષા માટે સરકાર અને સેનામાં હિલચાલ શરૂ થઈ છે. પૂંછમાં થયેલા સેના પરના આતંકવાદી હુમલા તેમજ સમુદ્રમાં ભારત વિરોધી અડપલા સામે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે એમ કહ્યું હતું કે પોરબંદર પાસે જહાજ પર હુમલો કરનારાઓને અમે પાતાળમાંથી પણ શોધી કાઢશું.


ભારત આવી રહેલા વ્યાપારિક જહાજ પર કરવામાં આવેલા ડ્રોન હુમલા અંગે રાજનાથસિંહે ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે અમારી સરકાર આ હુમલાને ગંભીરતાથી લઈ રહી છે. જેમણે પણ આ હુમલાને અંજામ આપ્યો છે તેમને અમે સાગરના તળમાંથી પણ શોધી લાવશું. આઈએનએસ ઈમ્ફાલના કમિશનીંગ દરમિયાન રાજનાથસિંહે કહ્યું હતું કે, અત્યારના દિવસોમાં સમુદ્રમાં હલચલ કંઈક વધારે જ થઈ રહી છે. ભારતની વધતી આર્થિક અને સંરક્ષણની તાકાતથી કેટલાક દેશેોને ઈર્ષ્યા અને દ્વેષ પેદા થઈ ગયો છે. અરબી સમુદ્રમાં હાલમાં થયેલા એમવી કેમ પ્લુટો પર ડ્રોન હુમલા અને કેટલાક દિવસ પહેલાં લાલ સાગરમાં સાંઈબાબા નામના જહાજ પર હુમલો થયો હતો અને ભારત તેને ગંભીરતાથી લે છે. રાજનાથસિંહે વધુમાં કહ્યું હતું કે, ભારતીય નૌસેનાએ સમુદ્ર પર વોચ વધારી દીધી છે અને જહાજ પર હુમલા કરનારા લોકોની વિરૂધ્ધમાં કઠોરમાં કઠોર કાર્યવાહી કરવામાં આવશે. ભારત સમગ્ર ઈન્ડિયન ઓશિયન રીજનમાં નેટ સિક્યુરિટી પ્રોવાઈડરની ભૂમિકામાં છે. અમે લોકો એ સુનિશ્ચિત કરશું કે આ વિસ્તારમાં થનારા સમુદ્રી વ્યાપાર સાગરથી ઉઠીને આકાશની ઉંચાઈઓ સુધી પહોંચે અને તેના માટે અમે મિત્ર દેશો સાથે મળીને વધુ સિક્યોર બનાવશું.


પાકિસ્તાન દ્વારા મોટાપાયે કાશ્મીરની સીમા પર આતંકવાદી મોકલવામાં આવી રહ્યા છે અને સમુદ્રમાં પણ ભારત વિરોધી પ્રવૃત્તિ વધી છે ત્યારે સરકાર અને સેના સક્રિય છે. ગઈકાલે આર્મીના વડા મનોજ પાંડેએ પણ જમ્મુ કાશ્મીરની મુલાકાત લીધી હતી અને સેનાના અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી હતી.

સંરક્ષણમંત્રી આજે જમ્મુ-કાશ્મીરમાં
જમ્મુ કાશ્મીરની સીમા પર આતંકવાદી-ઘૂસણખોરી અને સેના પર હુમલા તેમજ સમુદ્રમાં પણ ભારત વિરોધી પ્રવૃત્તિની સામે હવે કેન્દ્ર સરકાર વધુ આક્રમક બનશે. કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજે જમ્મુ કાશ્મીરની મુલાકાત લેવાના છે અને સેનાના અધિકારીઓ સાથે તેઓ મહત્વની ચર્ચા કરવાના છે. આતંકવાદને ભરીપીવા માટે સંરક્ષણમંત્રી મહત્વનું માર્ગદર્શન આપશે. દરમિયાનમાં સોમવારે આર્મીના વડા મનોજ પાંડેએ પણ જમ્મુ કાશ્મીરની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

Share Article

Other Articles

Previous

રાજકોટના બજેટની તૈયારી: `વિકાસ’ કેવી રીતે કરીશું..? લોકો પાસેથી સૂચન મંગાવતી મનપા

Next

કોઈ પ્રવાસી પીધેલો પકડાય તો જેલમાં ન મોકલતા, હોટેલમાં મૂકી આવજો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
ઉપરાષ્ટ્રપતિ પદેશી ધનખડના રાજીનામા પાછળ માત્ર આરોગ્ય જ નહીં બીજા પણ ગંભીર કારણો હોવાની કોંગ્રેસને શંકા
11 મિનિટutes પહેલા
ધનખડે સાંજે 4:30 વાગે બિઝનેસ એડવાઈઝરી કમિટીની ફરી બેઠક બોલાવી હતી
12 મિનિટutes પહેલા
ઉપરાષ્ટ્રપતિ પદેથી ધનખડે એકાએક આપ્યું રાજીનામું, આરોગ્યના કારણોસર પગલું લીધું
13 મિનિટutes પહેલા
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ધરપકડ!? ટ્રમ્પે AI વિડિયો કર્યો શેર , FBIએ તેમને કોલર પકડીને નીચે ફેંક્યા
16 કલાક પહેલા
Categories

નેશનલ

2275 Posts

Related Posts

રણવીર સિંહના ફેન્સ માટે ખુશખબર !! આ દિવસે શરુ થશે DON ૩નું શુટિંગ
Entertainment
1 વર્ષ પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડ મગફળીથી છલકાયું : 1.10 લાખ ગુણીની આવક
રાજકોટ
8 મહિના પહેલા
સંગમના પાણીને લઈને નકારાત્મક પ્રચાર કરવામાં આવી રહ્યો છે, સમાજવાદી પાર્ટી સહિત વિપક્ષની વિચારધારા સંક્રમિત થઈ છે, યોગી આદિત્યનાથનો પ્રહાર
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
સાગઠિયાને સ્માર્ટ સિટીના TPO બનાવી સાઈડલાઈન’ કરવાની યોજના હતી !
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર