Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝરાજકોટ

રિદ્ધિ સિદ્ધિનો સંયોગ: અખાત્રીજ અને ગણેશચોથ એક જ દિવસે

Mon, April 28 2025


આ વર્ષે ગજ કેસરી યોગ તથા રોહિણી નક્ષત્રમાં અખાત્રીજ અને ગણેશ ચોથ મનાવવામાં આવશે:વણજોયું મુહૂર્ત, સોના-ચાંદી, જમીન,મકાન અને વાહન ખરીદી માટે શુભ

આ વર્ષે અખાત્રીજના દિવસે સાંજે ૭.૧૯ કલાક સુધી રોહિણી નક્ષત્ર છે તે ઉપરાંત ગોચરમાં ગુરુ-ચંદ્ર ની યુતિથી ગજ કેસરી યોગ થાય છે, શોભન નામનો યોગ છે.આથી આ વર્ષની અખાત્રીજ શુભ અને ઉત્તમ રહેશે

તે ઉપરાંત જ્યોતિષનાં નિયમ પ્રમાણે પંચાંગ પ્રમાણે આ વર્ષે ગણેશ ચોથ પણ અખાત્રીજના દિવસે મનાવવામાં આવશે.બુધવારે બપોરના ૨.૧૧ કલાકે થી ચોથ તિથિ છે જ્યારે ગુરુવારે સવારનાં ૧૧.૨૩ કલાક સુધી જ ચોથ તિથિ હોવાનાં કારણે જ્યોતિષના નિયમ પ્રમાણે પંચાંગ પ્રમાણે “ગણેશ ચોથ” બુધવારે મનાવવાની રહેશે

વર્ષમાં ચાર વણજોયા મુહૂર્તના શ્રેષ્ઠ દિવસો ગણવામાં આવે છે, જે બેસતુ વર્ષ, ચૈત્ર સુદ એકમ, અખાત્રીજ અને દશેરા છે . આમ અખાત્રીજનો દિવસ વણજોયા મુહૂર્તનો હોવાથી આ દિવસે કરેલા કોઇપણ શુભકાર્યનું ફળ અખંડ રહે છે. આ દિવસે જપ, તપ, દાન કરવાથી તેના પુણ્યનો નાશ થતો નથી અને જીવનમાં શાંતિ મળે છે.

આ દિવસે નવા વાહનની ખરીદી, સોના ચાંદીના દાગીનાની ખરીદી કરવી, પુજા નો સામાન, જીવન જરૂરી ચીજવસ્તુની ખરીદી કરવી, જમીન-મકાન વાહન ખરીદવા ઉત્તમ ફળદાયક છે. વાસ્તુ, નવચંડી હવન, લગ્ન, સગાઈ, ખાતમુહુર્ત. નવી દુકાનનું મુહૂર્ત કરવું. નવા વ્યાપારની શરૂઆત કરવી. જેવા દરેક શુભ કાર્યોી માટે આ દિવસે કોઇપણ ગ્રહબળ તથા ચંદ્રબળ જોવાની જરૂર રહેતી નથી.

આ દિવસ ધાર્મિક કાર્યો આ મુજબ કરવા જોઈએ

શાસ્ત્રી રાજદીપ જોશી(વેદાંતરત્ન)નાં જણાવ્યાં મુજબ,અખાત્રીજના દિવસે પાણી ભરેલ ઘડાનું દાન દેવું તથા ગાયોને ઘાસ નાખવું ઉત્તમ ફળ આપશે, અખાત્રીજના દિવસે કરેલ જપ, દાનનુ ફળ આજીવન મળે છે . તથા આ દિવસે શ્રી યંત્ર ઉપર સાકરવાળા દૂધથી ૐ મહાલક્ષ્મી નમઃ અથવા તો શ્રી સૂક્તના પાઠ બોલતા બોલતા અભિષેક કરવો સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થશે.અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામજીનું પ્રાગટ્ય થયું હતું. આથી ભગવાન પરશુરામની પૂજા કરવી ભગવાન પરશુરામ વિષ્ણુ ભગવાનના જ અવતાર છે અને સપ્તા ચિરંજીવીમાંથી એક છે. આ દિવસે ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો. અખાત્રીજના દિવસથી ચારધામની યાત્રાનો પ્રારંભ થશે. અખાત્રીજનો આખો દિવસ દરેક શુભ કાર્ય માટે સારો છે. અખાત્રીજના દિવસે ભગવાન વિષ્ણુનું જળથી પૂજન કરવું શાલીગ્રામ ઉપર ચોખ્ખું જળ ચડાવીને પૂજન કરવું તવા ભગવાન સત્યનારાયણની કથા કરવાથી જીવનમાં શાંતિ મળશે તથા આ દિવસે ગાયોને ઘાસચારો નાખવો પણ ઉત્તમ પુણ્યકારક ગણાય છે.

અખાત્રીજના દિવસના શુભ મુહૂર્તની યાદી

દિવસના શુભ ચોઘડિય.

લાભ ૬.૧૭ થી ૭.૫૪

અમૃત ૭.૫૪.થી ૯.૩૦

શુભ  ૧૧.૦૭ થી ૧૨.૪૪

ચલ બોપોર ૩.૫૮ થી ૫.૩૫

લાભ સાંજે  ૫.૩૫ થી ૭.૧૨

બપોરે અભિજીત મુહૂર્ત. ૧૨.૧૮ થી ૧.૧૦

રાત્રિના શુભ ચોઘડિયા

શુભ  ૮.૩૫  થી ૯.૫૮

અમૃત  ૯.૫૮ થી ૧૧.૨૧

સાંજે પ્રદોષ કાળનો શુભ સમય ૭.૧૨ થી. ૯.૨૩

30મી એપ્રિલથી ચાર ધામની યાત્રા શરૂ થશે
આ વર્ષે ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા 30 એપ્રિલે ખુલશે. તે જ સમયે, કેદારનાથના દરવાજા 02 મેના રોજ ખુલશે. જ્યારે બદ્રીનાથના દરવાજા 04 મેના રોજ ખુલશે. ચારધામ યાત્રા અક્ષય તૃતીયાનાં દિવસે શરૂ થશે. ચારધામ યાત્રા કરવાથી સાધકને અચૂક ફળ મળે છે. આ વર્ષે રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી ચારધામની યાત્રા માટે મોટી સંખ્યામાં ભાવિકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું છે. 

Share Article

Other Articles

Previous

છ વરસે ન્યાય : ૭ ઉમેદવારોને નિમણુંક આપવા રાજ્ય સરકારને હાઇકોર્ટનો આદેશ

Next

ઈન્કમટેક્સમાં “મુહૂર્ત” પહેલાં 300થી વધુ અધિકારીઓની બદલી: કરચોરોને ત્યાં “ઢોલ” વ્હેલાસર વાગશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અલવિદા વિજય રૂપાણી : ટોચના વ્યક્તિ એવા રાજકોટના પનોતા પુત્રની અણધારી વિદાય, જાણો તેમની અદભૂત કારકિર્દી વિશે
10 કલાક પહેલા
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન : સી.આર પાટિલે કરી પુષ્ટિ, જુઓ શું કહ્યું દુર્ઘટના બાબતે
10 કલાક પહેલા
રામ રાખે તેને કોણ ચાખે: ટ્રાફીકમાં ફસાયેલી યુવતી અમદાવાદ -લંડનની ફ્લાઇટ ચૂકી ગઈ
11 કલાક પહેલા
Ahmedabad Plane Crash : ટેકઓફની એ 8 મિનિટ કહાની, ક્યારે શું થયું? સમજો સેટેલાઈટ તસવીરોથી
11 કલાક પહેલા
Categories

નેશનલ

2179 Posts

Related Posts

અરુણાચલ પ્રદેશ, સિક્કીમમા મતગણતરી હવે 4થી જૂને નહીં પરંતુ 2જી જૂને થશે, ચૂંટણી પંચે તારીખોમાં ફેરફાર કર્યો જાહેર
Breaking
1 વર્ષ પહેલા
આઈએમએફના એમડી ગીતાએ ભારત વિષે શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
ઈરાની સશસ્ત્ર દળના ચીફ ઓફ સ્ટાફ જનરલે ઇઝરાયલને ધમકી આપતા કહ્યું, જો મિસાઈલ હુમલાનો બદલો લેવાયો તો ઇઝરાયલ પર કહેર વરસાવશુ
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
‘તાજા ખબર’ સિઝન-૨’નો ઇંતઝાર થયો ખતમ, ટ્રીઝર રિલીઝ..
Entertainment
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર