Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

વાલીઓ હવે બાળકો માટે એનપીએસ ખાતું ખોલાવી શકશે

Tue, July 23 2024

નાણામંત્રીએ નવી એનપીએસ વાત્સલ્ય યોજનાની જાહેરાત કરી

નાણાપ્રધાન નિર્મલા સીતારમણના સતત સાતમા બજેટમાં નેશનલ પેન્શન સ્કીમને લઈને આકર્ષક યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં એક તરફ એનપીએસ એકાઉન્ટ પર ટેક્સ ડિડક્શન લિમિટમાં વધારો કરવામાં આવ્યો છે તો બીજી તરફ એનપીએસ એકાઉન્ટ પણ બાળકોને આપવામાં આવ્યું છે. સીતારમણે બજેટ 2024માં બાળકો માટે નવી પેન્શન યોજના ‘એનપીએસ વાત્સલ્ય યોજના’ શરૂ કરવાની જાહેરાત કરી હતી.

એમણે કહ્યું કે આ પેન્શન યોજના હેઠળ માતા-પિતા અને રખેવાળ તેમના બાળકોની જગ્યાએ પૈસાનું રોકાણ કરી શકશે. જ્યારે બાળક પુખ્ત બને છે એટલે કે 18 વર્ષની ઉંમર વટાવે છે, ત્યારે તેના એનપીએસ ખાતાને નિયમિત ખાતા (રેગ્યુલર એનપીએસ )માં રૂપાંતરિત કરી શકાશે.

વાત્સલ્ય યોજના શું છે?
હવે તમે વિચારતા હશો કે એનપીએસ વાત્સલ્ય યોજના શું છે? તો તમને જણાવી દઈએ કે વાત્સલ્ય યોજના સરકારી પેન્શન યોજના હેઠળ જાહેર કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની બચતમાં વધારો કરવાનો અને તેમના બાળકના ભવિષ્ય માટે અગાઉથી રકમનું રોકાણ કરવાનો છે. વાત્સલ્ય સ્કીમ બિલકુલ એનપીએસ સ્કીમ જેવી છે, પરંતુ બાળકોનું રોકાણ વધારવા માટે સરકાર 18 વર્ષની ઉંમર પહેલા તેમાં રોકાણ કરવાનો વિકલ્પ આપવાનું લક્ષ્ય રાખે છે.

વાત્સલ્ય યોજના હેઠળ, બાળકના માતા-પિતા અથવા તેમના અન્ય કોઈ પણ વાલી બાળકના નામે ખાતું ખોલાવી શકે છે અને તેમની નિવૃત્તિ બચત માટે નાણાંનું રોકાણ કરી શકે છે.

Share Article

Other Articles

Previous

ઑટોમોબાઇલ સેક્ટર માટે કઈ નહીં પણ ઇલેક્ટ્રિક વાહનો માટે ફોકસ

Next

ખરીદી લો.. સોનું થયું સસ્તું : બજેટમાં કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો થતાં સોનાના ભાવમાં પણ થયો ઘટાડો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
14 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
14 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
15 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
15 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

યુપીમાં મંગેશ યાદવ નામના આરોપીના એન્કાઉન્ટર અંગે હવે રાહુલ ગાંધીએ પણ સવાલો ઉઠાવી યુપી સરકારની કરી આલોચના
Breaking
9 મહિના પહેલા
એવું તે શું થયું કે એઆર રહેમાને નિકાહના 29 વર્ષ બાદ સાયરા સાથે લીધા છુટ્ટાછેડા ?? વાંચો શું કહે છે પતિ-પત્ની
Entertainment
6 મહિના પહેલા
કોડીનાર, જૂનાગઢ, ટંકારામાં 3 ઈંચ, ગોંડલમાં અઢી ઈંચ વરસાદ
રાજકોટ
11 મહિના પહેલા
કર્ણાટકમાં મોટી કરુણાંતિકા : કન્નડમાં ફળ-શાકભાજી વેચવા જઈ રહેલો ટ્રક પલટી જતાં 10 લોકોનાં મોત, 15 લોકો ઇજાગ્રસ્ત
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર