Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

હરિયાણાની હાર અંગે રાહુલ ગાંધીએ કોના પર ગુસ્સો ઠાલવ્યો ? જુઓ

Thu, October 10 2024

કોંગ્રેસ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પોતાની હારનું કારણ શોધવામાં વ્યસ્ત છે. જેના ભાગરૂપે પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે ગુરુવારે બેઠક યોજી હતી, જેમાં રાહુલ ગાંધીએ પણ હાજરી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરમિયાન રાહુલે ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને શૈલજા કુમારીનું નામ લીધા વિના મોટી વાત કહી હતી અને ગુસ્સામાં કહ્યું હતું કે નેતાઓ પક્ષના બદલે પોતાનું હિત જુએ છે.

આ બેઠકમાં રાહુલ ગાંધીએ કોઈ પણ નેતાનું નામ લીધા વિના કહ્યું કે, હરિયાણામાં નેતાઓએ ભારે રૂચિ દર્શાવી પરંતુ પક્ષનું હિત જોયું નહીં. તેઓ પોતાના હિત માટે જ કામ કરતાં રહ્યા. બેઠક અંગે માહિતી આપતાં કોંગ્રેસના નેતા અજય માકને જણાવ્યું હતું કે, પરિણામો બાદ અમે સમીક્ષા બેઠક યોજી હતી. તમામ એક્ઝિટ પોલ અમને જીત બતાવી રહ્યા હતા, અમને જીતનો વિશ્વાસ હતો. પરંતુ અમે હાર્યા, જેની સમીક્ષા કરવામાં આવી અને ઈવીએમ, નેતાઓ વચ્ચેના મતભેદો પર પણ ચર્ચા થઈ.

ખડગેના ઘરે યોજાયેલી બેઠકમાં રાહુલ, કેસી વેણુગોપાલ, સુપરવાઈઝર અજય માકન, અશોક ગેહલોત હાજર રહ્યા હતા. ભૂપેન્દ્ર હુડ્ડા અને ઉદયભાનને પણ મિટિંગમાં બોલાવ્યા હતા, પરંતુ તેઓ આવ્યા નહીં. શૈલજા કુમારી અને રણદીપ સુરજેવાલાને બોલાવવામાં આવ્યા ન હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર પક્ષની હારના કારણો જાણવા માટે એક કમિટી બનાવાશે. ચૂંટણીમાં તેમની હાર કેમ અને કેવી રીતે થઈ તે શોધી કાઢશે. આ કમિટીમાં કોણ કોણ હશે તેની માહિતી હાલ જાહેર કરવામાં આવી નથી.

Share Article

Other Articles

Previous

26\11ના હુમલા વખતે રતને કહેલું, કે આખી તાજ હોટલ ભલે ઊડી જાય પણ એકે ય આતંકી બચવો જોઈએ નહીં

Next

રતન ટાટાએ આમ આદમીના સપનાને કર્યું સાકાર : 1 લાખ વાળી નેનો કાર આપી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
થિયેટરોમાં જોરદાર હિટ થયેલી ફિલ્મ Kantara Chapter 1  OTT પર થશે રીલીઝ : જાણો ક્યારે અને કયા જોવા મળશે બ્લોકબસ્ટર ફિલ્મ
8 કલાક પહેલા
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરાશે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી : વડાપ્રધાનની હાજરીમાં યોજાશે ભવ્ય પરેડ
8 કલાક પહેલા
ગુજરાત સહિત 12 રાજ્યોમાં આજે રાત્રે 12 વાગ્યે શરૂ થશે SIRનો બીજો તબક્કો : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારની મોટી જાહેરાત
8 કલાક પહેલા
3 વર્ષ પછી રાજકોટથી દિલ્હીની સવારની 2-2 ફલાઈટનું ટેકઓફ: પ્રથમ દિવસે 350 પેસેન્જરોની ઉડાન
9 કલાક પહેલા
Categories

નેશનલ

2596 Posts

Related Posts

રાજકોટની ભાગોળે શુકલ પીપળીયા ગામે 30 થી વધુ લોકોના ટોળાએ મચાવ્યો આતંક, અથડામણ અને ગાડીઓમાં તોડફોડ, જુઓ વિડિયો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
સ્કૂલના પ્રવાસમાં હવે બે પોલીસકર્મી પણ સાથે આવશે : ગુજરાત સરકારે બદલ્યા નિયમ, પોલીસ મથકે ફરજિયાત જાણ કરવા આદેશ
ગુજરાત
5 મહિના પહેલા
મમતા કુલકર્ણી અને લક્ષ્મી ત્રિપાઠી આચાર્યને કિન્નર અખાડાના મહામંડલેશ્વરના પદ પરથી હટાવવામાં આવ્યા
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
ક્ષત્રિય સમાજનું મહાસંમેલન છેલ્લી ઘડીએ રદ્દ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર