વડાપ્રધાન મોદીએ કહ્યું કે,સંસદ પર આતંકવાદી હુમલો થયો હતો, આ હુમલો આખી દુનિયાની કોઈ ઈમારત પર નહોતો, પરંતુ એક રીતે તે આપણા આત્મા પર હુમલો હતો. આ દેશ તે ઘટનાને ક્યારેય ભૂલી શકશે નહીં. પરંતુ આજે હું એ લોકોને પણ સલામ કરું છું જેમણે આતંકવાદીઓ સામે લડતી વખતે પોતાના સભ્યોને બચાવવા માટે છાતી પર ગોળીઓનો સામનો કર્યો હતો.