Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

મોદી સરકાર કઈ યોજનાના વ્યાજ દર વધારી શકે છે ? વાંચો

Thu, June 27 2024

કેન્દ્રની મોદી સરકાર ટૂક સમયમાં જ નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં વધારો કરી શકે છે તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. નાણામંત્રી નિર્મલા પોતાની ટીમ સાથે ચર્ચા કરી રહ્યા છે અને 30 જૂન સુધી ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા માટે વ્યાજ દરોની સમીક્ષા કરી શકે છે.

આ માટેની બેઠકમાં વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય લઈ શકાય છે તેમ માનવામાં આવે છે. આ વખતે સરકાર નાના રોકાણકારોને રાહત આપી શકે છે અને તે માટે તૈયારી થઈ રહી હોવાનું બહાર આવ્યું છે. આ પહેલા પણ નાણાં મંત્રાલય દ્વારા એવો સંકેત અપાયો હતો કે વ્યાજ દરમાં વધારો થશે.

વર્તમાનમાં સરકાર પોસ્ટ ઓફિસ બચત યોજના, પીપીએફ, સુકન્યા, વરિષ્ઠ નાગરિક અને રાષ્ટ્રીય બચત પત્ર સહિત કૂલ 12 પ્રકારની નાની બચત યોજનાઓ ચલાવી રહી છે. સરકાર દર 3 મહિને દરની સમીક્ષા કરે છે. રોકાણકારોને લાંબી અવધિમાં વધુ લાભ આપવાનો સરકારનો હેતુ હોય છે.

વર્ષ 2023-24 ના અંતિમ ત્રિમાસિક ભાગમાં સરકારે બે યોજનાઓ માટે વ્યાજ દરમાં વધારો કર્યો હતો. જેમાં સુકન્યા સમૃધ્ધિ યોજનાનો પણ સમાવેશ થાય છે. તેમાં 8 ટકાથી વધારો કરીને 8.20 ટકા દર કરવામાં આવ્યો હતો. પીપીએફ દરોમાં 4 વર્ષથી કોઈ સુધારો કરાયો નથી.

ટૂક સમયમાં જ સરકાર નાની બચત યોજનાના રોકાણકારોને રાજી કરી શકે છે તે લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. નાણામંત્રી દ્વારા આ બારામાં બેઠકો થઈ રહી છે અને કઈ યોજનામાં પ્રાથમિકતા આપી શકાય છે તે અંગે ચર્ચા થઈ રહી છે.

Tags:

modippf

Share Article

Other Articles

Previous

ભાજપના નેતા અડવાણીની તબિયત બગડતા એઇમ્સમાં ખસેડાયા

Next

“વાઈલ્ડ વાઇલ્ડ પંજાબ”નું ટ્રેલર રિલીઝ, જાણો ક્યારે જોઈ શકાશે Netflix પર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
5 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
6 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
6 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધ્વનિ પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં સુનાવણી : સરકારની નિષ્ફળતા સામે HC નારાજ, શેરી ગરબા પર આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
11 કલાક પહેલા
કેમિકલ ફેકટરીમાં CI સેલની ટીમે કર્યો લાખેણો કડદો? મુખ્યમંત્રી, ગૃહમંત્રીને ફરિયાદ કરવાનો તખ્તો ઘડાતો હોવાની ઉદ્યોગકારોમાં ચર્ચા
11 કલાક પહેલા
મોટી ટાંકી નજીક ખુલ્લેઆમ દારૂનું કટીંગ, બધા જાણે છે, માત્ર રાજકોટ પોલીસને ખબર નથી! જાણો શું છે સમગ્ર મામલો
12 કલાક પહેલા
આ દિવાળી વેકેશનમાં સૌરાષ્ટ્ર ‘વિયેતનામ’માં: 50%થી વધુ વિદેશ પ્રવાસનાં બુકીંગ : ઇન્ટરનેશનલ કરતાં ડોમેસ્ટિકનાં પેકેજ મોંઘા
12 કલાક પહેલા
Categories

નેશનલ

2501 Posts

Related Posts

રાજકોટના અધિક નિવાસી કલેકટર ચેતન ગાંધીની ગાંધીનગર બદલી, એ.કે.ગૌતમ નવા આરએસી
Breaking
10 મહિના પહેલા
રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી…જુઓ વીડિઓ..
ધાર્મિક
2 વર્ષ પહેલા
ED Notice Google Meta : EDનો Google-Meta પર સકંજો: બેટિંગ એપને પ્રોત્સાહન આપવા મામલે ફટકારી નોટિસ
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
ભલે પધાર્યા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓખામાં સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ બપોરે રાજકોટ આવશે
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર