Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

મોદી સરકાર કઈ યોજનાના વ્યાજ દર વધારી શકે છે ? વાંચો

Thu, June 27 2024

કેન્દ્રની મોદી સરકાર ટૂક સમયમાં જ નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં વધારો કરી શકે છે તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. નાણામંત્રી નિર્મલા પોતાની ટીમ સાથે ચર્ચા કરી રહ્યા છે અને 30 જૂન સુધી ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા માટે વ્યાજ દરોની સમીક્ષા કરી શકે છે.

આ માટેની બેઠકમાં વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય લઈ શકાય છે તેમ માનવામાં આવે છે. આ વખતે સરકાર નાના રોકાણકારોને રાહત આપી શકે છે અને તે માટે તૈયારી થઈ રહી હોવાનું બહાર આવ્યું છે. આ પહેલા પણ નાણાં મંત્રાલય દ્વારા એવો સંકેત અપાયો હતો કે વ્યાજ દરમાં વધારો થશે.

વર્તમાનમાં સરકાર પોસ્ટ ઓફિસ બચત યોજના, પીપીએફ, સુકન્યા, વરિષ્ઠ નાગરિક અને રાષ્ટ્રીય બચત પત્ર સહિત કૂલ 12 પ્રકારની નાની બચત યોજનાઓ ચલાવી રહી છે. સરકાર દર 3 મહિને દરની સમીક્ષા કરે છે. રોકાણકારોને લાંબી અવધિમાં વધુ લાભ આપવાનો સરકારનો હેતુ હોય છે.

વર્ષ 2023-24 ના અંતિમ ત્રિમાસિક ભાગમાં સરકારે બે યોજનાઓ માટે વ્યાજ દરમાં વધારો કર્યો હતો. જેમાં સુકન્યા સમૃધ્ધિ યોજનાનો પણ સમાવેશ થાય છે. તેમાં 8 ટકાથી વધારો કરીને 8.20 ટકા દર કરવામાં આવ્યો હતો. પીપીએફ દરોમાં 4 વર્ષથી કોઈ સુધારો કરાયો નથી.

ટૂક સમયમાં જ સરકાર નાની બચત યોજનાના રોકાણકારોને રાજી કરી શકે છે તે લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. નાણામંત્રી દ્વારા આ બારામાં બેઠકો થઈ રહી છે અને કઈ યોજનામાં પ્રાથમિકતા આપી શકાય છે તે અંગે ચર્ચા થઈ રહી છે.

Tags:

modippf

Share Article

Other Articles

Previous

ભાજપના નેતા અડવાણીની તબિયત બગડતા એઇમ્સમાં ખસેડાયા

Next

“વાઈલ્ડ વાઇલ્ડ પંજાબ”નું ટ્રેલર રિલીઝ, જાણો ક્યારે જોઈ શકાશે Netflix પર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો : આતંકી ઉંમરે ખરીદેલી બીજી લાલ રંગની ગુમ થયેલી કાર ફરીદાબાદમાંથી પોલીસે જપ્ત કરી
14 કલાક પહેલા
Red Fort Blast Case: દિલ્હી વિસ્ફોટના 11 દિવસ પહેલા કાર ખરીદી ડૉ. ઉમર રજા ઉપર ઉતરી ગયો, તપાસમાં થયા મોટા ખુલાસા  
14 કલાક પહેલા
કચ્છમાં બનશે વિશ્વનું સૌથી મોટું સિંગલ-લોકેશન બેટરી એનર્જી સ્ટોરેજ : અદાણી ગ્રુપનું સાહસ,પ્રોજેક્ટ માર્ચ 2026 સુધીમાં થશે કાર્યરત
15 કલાક પહેલા
ફૂડ લવર્સ ચેતજો! રાજકોટમાં શુદ્ધ ઘી, જાંબુ, પનીર અને મોદક ખાવાલાયક નહીં,શિખંડ-માવા સહિતની આઇટમો હલકી ગુણવત્તાવાળી
15 કલાક પહેલા
Categories

નેશનલ

2645 Posts

Related Posts

એલ્વિશ યાદવે કાશી વિશ્વનાથ મંદિરમાં એવું તો શું કર્યું કે ફરી આવ્યો વિવાદમાં, જાણો શું છે મામલો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ : 2017માં રીક્ષા આપીને સબસીડી માટે બહેનો ધક્કા ખવડાવતા કરાયો વિરોધ
રાજકોટ
1 વર્ષ પહેલા
ટી-૨૦ વર્લ્ડકપ માટે કાર્તિકનું પલડું રાતોરાત ભારે થઈ ગયું !
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
ફ્લેટ પર લોન લીધી’ને વેચાણ પણ કર્યું: વ્હોરા ગૃહિણી સાથે ૩૭ લાખની છેતરપિંડી
ક્રાઇમ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર