Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

14 માર્ચથી મીનારક કમુહૂર્તાનો પ્રારંભ: 21 એપ્રિલથી લગ્નનું પ્રથમ મુહૂર્ત,જાણો કમુહૂર્તા શા માટે આવે છે?

Fri, March 13 2026

શનિવારે રાત્રે 1.04 કલાકેથી મીનારક કમુહૂર્તનો પ્રારંભ થશે. ફાગણ વદ દશમને શનિવાર તા. 14 માર્ચના રાત્રે 1.04 કલાકે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે અને મીનારક કમુહુર્તાનો પ્રારંભ થશે. મીનારક કમુહૂર્તા દરમિયાન લગ્ન સિવાયના બધા જ શુભકાર્યો થઈ શકે છે.

મીનારક કમુહુર્તા તા. 15 એપ્રિલના વહેલી સવારે 6.25 કલાકે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશતાની સાથે પૂર્ણ થશે. ત્યારબાદ 21 એપ્રિલથી લગ્નનું પ્રથમ મુહૂર્ત છે.

આ વર્ષે ચૈત્ર મહિનાનો પ્રારંભ ફાગણ વદ અમાસને ગુરૂવારથી થશે. તા. 19 માર્ચને ગુરૂવારે અમાસ તિથિ સવારના 6.54 સુધી છે, ત્યારબાદ આખો દિવસ એકમ તિથિ છે. જ્યારે બીજા દિવસે શુક્રવારે બીજ તિથિ છે. આમ, એકમ તિથિનો ક્ષય હોતા તથા ગુરૂવારે આખો દિવસ રાત્રી એકમ તિથિ હોતા આ વર્ષ ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ તા. 19 માર્ચને ગુરૂવારે થશે. શ્રીપંચમી તા. 23 માર્ચે, રામનવમી તા. 26 માર્ચે અને હનુમાન જયંતી તા. 2 એપ્રિલે છે.

આ પણ વાંચો: રાજકોટની સયાજી હોટેલની બાજુમાં 45 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રની પહેલી ફૂડ લેબોરેટરી બનશે: ખાણીપીણીમાં ભેળસેળ ઝડપથી પકડાઇ જશે

કમુહૂર્તા શા માટે આવે છે?

ગુજરાતમાં સૂર્ય જ્યારે ધન રાશિમાં અને મીન રાશિમાં આવે ત્યારે કમુહૂર્તા ગણાય છે. લગ્ન જેવા શુભ પ્રસંગો થતા નથી. સૂર્ય જ્યારે ગુરૂની રાશિમાં આવે ત્યારે ગુરૂ તેનું બળ ગુમાવી બેસે છે. આથી આ દિવસોને કમુહૂર્તા કહેવાય છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં વધુ એક છેતરપિંડીની ઘટના: વેપારીનો વિશ્વાસ કેળવી બે શખસો 1.51 કરોડનું સ્ટીલ ઓળવી ગયા,જાણો શું છે સમગ્ર મામલો

Next

રાજકોટની સયાજી હોટેલની બાજુમાં 45 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રની પહેલી ફૂડ લેબોરેટરી બનશે: ખાણીપીણીમાં ભેળસેળ ઝડપથી પકડાઇ જશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
કચ્છના ગાંધીધામમાં ગેસ રિફિલીંગનું કારસ્તાન ઝડપાયું: 30 કૉમર્શિયલ ગેસના બાટલા સાથે દુકાનદારની પોલીસે કરી અટકાયત
3 મિનિટutes પહેલા
પાકિસ્તાની સ્પીનરને ખરીદવા પર કાવ્યા મારન વિવાદમાં ફસાઇ: SRHના બોયકોટની માંગ, જુઓ શું કહ્યું BCCIએ
39 મિનિટutes પહેલા
ઈરાન ગમે ત્યારે સરન્ડર કરશે : G-7 બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો દાવો
2 કલાક પહેલા
રાજકોટમાં વધુ એક છેતરપિંડીની ઘટના: વેપારીનો વિશ્વાસ કેળવી બે શખસો 1.51 કરોડનું સ્ટીલ ઓળવી ગયા,જાણો શું છે સમગ્ર મામલો
2 કલાક પહેલા
Categories

નેશનલ

2983 Posts

Related Posts

મુંબઈમાં દાઉદની કઈ ફેક્ટરી પકડાઈ ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
RMC-પોલીસના 15 કેમેરાને ‘આંધળા’ કરનાર ટોળકી પકડાઈ : કેમેરાની બેટરી ચોરી કરનાર સગીર સહિત ત્રણની ધરપકડ
ક્રાઇમ
9 મહિના પહેલા
લોન થશે સસ્તી, EMI ઘટશે…રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વ્યાજ દરમાં 25 બેસીસ પોઇન્ટનો ઘટાડો કરી 5.25% નિર્ધારિત કર્યો
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
રાજકોટમાં 300થી વધુ બેન્ક ખાતા સાયબર ફ્રોડ માટે વપરાય છે!
ક્રાઇમ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર