Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

મણિશંકર ઐયરે ફરી બાફ્યુ, જુઓ શું કહ્યું

Tue, February 13 2024

ભારત સર્જીકલ સ્ટ્રાઈક કરે છે પણ વાત કરવાની હિંમત નથી

લાહોરમાં નરેન્દ્ર મોદીની ટીકા સાથે જ પાડોશી દેશના પેટભરીને વખાણ કર્યા.

પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે ફરી એકવાર પાકિસ્તાનની પ્રસંશા કરી છે. તાજેતરમાં લાહોરમાં આયોજિત એક કાર્યક્રમમાં એમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતાંની સાથે જ પાડોશી દેશના પેટભરીને વખાણ કર્યા હતા. આ સાથે જ કોંગ્રેસના નેતાએ એમ પણ કહ્યું કે ‘ભારત પાસે સર્જિકલ સ્ટ્રાઈકની હિંમત છે, પરંતુ વાતચીત માટે નહીં. ‘

ભૂતકાળમાં પણ જ્યારે તેઓ પાકિસ્તાન ગયા છે ત્યારે એમને વિવાદિત નિવેદનો આપ્યા છે. આ વખતે, ભૂતપૂર્વ ભારતીય રાજદ્વારીએ કહ્યું કે અન્ય કોઈપણ દેશ કરતા પાકિસ્તાનમાં તેમનું વધુ ખુલ્લા દિલથી સ્વાગત કરવામાં આવ્યું છે. સાથે જ પાકિસ્તાનીઓથી નારાજ થઈને તેમણે પાકિસ્તાન સાથે વાત કરવાનો ઈન્કાર કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી.

એક અહેવાલ અનુસાર, કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે પાકિસ્તાન સાથે વાત ન કરવાની પીએમ મોદીની નીતિને મોદી સરકારની ‘સૌથી મોટી ભૂલ’ ગણાવતા કહ્યું હતું કે ‘કોંગ્રેસ અને ભાજપની સરકાર દરમિયાન ઈસ્લામાબાદમાં પાંચ ભારતીય હાઈ કમિશનર હતા અને પાંચેય માનતા હતા કે ગમે તેટલા મતભેદો હોય, આપણે પાકિસ્તાન સાથે વાત કરવી જોઈએ. છેલ્લા 10 વર્ષમાં અમે જે સૌથી મોટી ભૂલ એ કરી છે કે અમે વાત નથી કરી રહ્યા. અમારી પાસે તમારી સામે સર્જિકલ સ્ટ્રાઈક કરવાની હિંમત છે, પરંતુ બેસીને વાત કરવાની અમારી હિંમત નથી.’

આ પહેલીવાર નથી કે જ્યારે અય્યરે બેસીને વાતચીત કરવા મુદ્દે પીએમ મોદી પર સવાલો ઉઠાવ્યા હોય. ગયા વર્ષે ઓગસ્ટમાં તેમણે કહ્યું હતું કે, ‘પીએમ મોદી પહેલા દરેક વડાપ્રધાને પાકિસ્તાન સાથે કંઈક વાત કરવાની કોશિશ કરી હતી, પરંતુ હવે તે સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે.’

આગળ એમને કહ્યું હતું કે, ‘મારો અનુભવ કહે છે કે પાકિસ્તાનીઓ કદાચ બીજી બાજુ વધુ પડતી પ્રતિક્રિયા આપે છે. જો આપણે મૈત્રીપૂર્ણ હોઈશું તો તેમનું વર્તન ખૂબ જ મૈત્રીપૂર્ણ હશે અને જો આપણે પ્રતિકૂળ હોઈશું તો તેમનું વર્તન ખૂબ જ પ્રતિકૂળ હશે.’ આ રીતે અય્યરે ભારતની નીતિ પર જ સવાલો ઉઠાવ્યા હતા. આ સાથે જ ભાષણ દરમિયાન એમને પાકિસ્તાનીઓને ‘ભારતની સૌથી મોટી સંપત્તિ’ ગણાવી હતી.

Share Article

Other Articles

Previous

PM મોદીએ UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલનાહ્યાન સાથે કરી મુલાકાત

Next

તેજસ્વીને શું મળી રાહત ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
IND vs ENG: ભારત 15મી વખત ટોસ હાર્યું , ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાએ બનાવ્યો શરમજનક વર્લ્ડ રેકોર્ડ
21 મિનિટutes પહેલા
Air Indiaના વિમાન સંચાલનમાં 100 ખામીઓ બહાર આવી : DCGAનો અહેવાલ, તત્કાળ ખામીઓ દૂર કરવાની ચેતવણી
56 મિનિટutes પહેલા
2004ની ભયંકર સુનામીની બિહામણી યાદો : દક્ષિણ ભારતમાં વેર્યો હતો અકલ્પ્ય વિનાશ, 12 હજાર લોકોનો ભોગ લેવાયો હતો
1 કલાક પહેલા
કાલથી દરેક વોર્ડમાં મચ્છરો ઉપર તૂટી પડશે રાજકોટ મહાપાલિકા! વોર્ડ નંબર-1થી ‘વારો’ લેવાનું શરૂ
1 કલાક પહેલા
Categories

નેશનલ

2306 Posts

Related Posts

દેશમાં રોજગાર પ્રોત્સાહન યોજનાને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, 3.5 કરોડ નોકરીઓનું સર્જન કરવા માટે રૂપિયા 1 લાખ કરોડનો ખર્ચ થશે
બ્રેકિંગ ન્યૂઝ
4 સપ્તાહs પહેલા
રાજકોટ : આજે કૃષિમંત્રીના હસ્તે ધરોહર લોકમેળો ખુલ્લો મુકાશે,ડ્રોનથી સતત કરાશે મોનીટરીંગ
ગુજરાત
11 મહિના પહેલા
રાજકોટ : કુવાડવા પાસે ફિલ્મી સ્ટાઇલે હાઈ-વે પર કાર રોકાવી ચાર શખ્સો યુવક પર તૂટી પડ્યા
ક્રાઇમ
5 મહિના પહેલા
આવકવેરા વિભાગમાં બઢતી-બદલીનો દોર શરૂ: આસી.કમિશનરનાં પ્રમોશન
રાજકોટ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર