Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

જો તમે કૈલાશ પર્વત ઉપર જાવ છો તો ટૂંક સમયમાં જ બુઢ્ઢા થઈ જશો !! હજુ સુધી નથી ઉકેલાયા આ રહસ્યો, વાંચો વિગતવાર

Thu, November 28 2024

ભારતના પૌરાણિક ગ્રંથોમાં કૈલાશ પર્વતનું ખૂબ જ વિશેષ સ્થાન છે. કૈલાશ પર્વતનો ભગવાન શિવ સાથે ખાસ સંબંધ છે. કદાચ ગણતરી પણ ન કરી શકાય એટલા વર્ષોથી અનેક રહસ્યો લઈને વિશ્રામ કરે છે આ  કૈલાશ પર્વત. હિન્દુ શાસ્ત્રોમાં ભગવાન શિવને કૈલાસ પર્વતના સ્વામી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે મહાદેવ તેમના સમગ્ર પરિવાર અને અન્ય તમામ દેવતાઓ સાથે કૈલાશમાં રહે છે. કૈલાશ પર્વતમાં અનેક રહસ્યો છૂપાયેલા છે. આ પર્વત પર કોઈ ચડી શક્યું , ત્યારે આજના આ વીડિયોમાં ચાલો તમને કૈલાશ પર્વતના રહસ્ય વિશે જણાવીએ.

પહેલું રહસ્ય કૈલાશ પર્વત પર આજ સુધી કોઈ ચઢી શક્યું નથી

હિંદુ ધર્મમાં કૈલાશ પર્વતનું ખૂબ મહત્વ છે, કારણ કે તે ભગવાન શિવનું નિવાસસ્થાન માનવામાં આવે છે. પરંતુ વિચારવા જેવી બાબત એ છે કે અત્યાર સુધી 7000 થી વધુ લોકોએ વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ જીતી લીધું છે, જેની ઉંચાઈ 8848 મીટર છે, પરંતુ આજ સુધી કોઈએ કૈલાસ પર્વત પર ચડ્યું નથી, જ્યારે તેની ઉંચાઈ એવરેસ્ટથી લગભગ 2000 મીટર ઓછી એટલે કે માત્ર 6638 મીટર જ છે. તે અત્યાર સુધી બધા માટે રહસ્ય રહ્યું છે. કૈલાસ પર્વત વિશે ઘણી વખત આવી વાતો સાંભળવા મળે છે, ઘણા પર્વતારોહકોએ તેને ચડવાનો પ્રયત્ન કર્યો હતો,

બીજું રહસ્ય કૈલાસ પર્વત પર વ્યક્તિ દિશાહીન બની જાય છે

કૈલાસ પર્વત પર ક્યારેય ચઢી શકવા માટે સક્ષમ ન હોવા પાછળ ઘણી વાર્તાઓ પ્રચલિત છે. કેટલાક લોકો માને છે કે ભગવાન શિવ કૈલાસ પર્વત પર તેમના પરિવાર સાથે રહે છે અને તેથી જ કોઈ જીવિત વ્યક્તિ ત્યાં પહોંચી શકતો નથી. મૃત્યુ પછી અથવા જેણે ક્યારેય કોઈ પાપ કર્યું નથી, માત્ર તે જ કૈલાસ પર વિજય મેળવી શકે છે. એવું પણ માનવામાં આવે છે કે વ્યક્તિ કૈલાશ પર્વત પર થોડી ઉંચાઈએ ચડતા જ દિશાહીન બની જાય છે. તેથી આજ સુધી કોઈ માનવી કૈલાસ પર્વત પર ચઢી શક્યો નથી.

ત્રીજું રહસ્ય કૈલાસ પર્વતને શિવ પિરામિડ તરીકે પણ ઓળખવામાં આવે છે

વર્ષ 1999 માં, રશિયન વૈજ્ઞાનિકોની એક ટીમ એક મહિના સુધી કૈલાશ પર્વત નીચે રહી અને તેના કદનું સંશોધન કર્યું. વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ પર્વતત્રિકોણાકારનો  શિખર નથી, પરંતુ એક પિરામિડ છે જે બરફથી ઢંકાયેલું છે. આ જ કારણ છે કે કૈલાસ પર્વતને શિવ પિરામિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે પણ આ પર્વત પર ચઢવા નીકળ્યા  હોય તે મૃત્યુ પામે છે અથવા ચડ્યા વગર જ નિરાશ થઈને પાછા ફર્યા હતા.

ચોથું રહસ્ય શરીરના વાળ અને નખ ઝડપથી વધવા લાગે છે

આ પર્વત પર રહેવું અશક્ય હોય છે કારણ કે શરીરના વાળ અને નખ ત્યાં ઝડપથી વધવા માંડે છે. કૈલાશ પર્વતની તળેટીનો એક દિવસ આપણાં સામાન્ય જીવનના એક મહિના બરાબર છે . જો તમે કૈલાશ પર્વત પર એક મહિનો વિતાવો છો તો એ લગભગ અઢી વર્ષ જેવડો સમય લાગશે ઉદાહરણ તરીકે જો તમે મહિનામાં 4 વાર નખ કાપો છો તો કૈલાશ પર્વત પર તમારે દિવસમાં 4 વાર નખ કાપવા પડશે.   

પાંચમું રહસ્ય બે રહસ્યમય સરોવરો વિશે છે

અહીં બે મુખ્ય સરોવરો છે – પ્રથમ, માનસરોવર જે વિશ્વના શુદ્ધ પાણીના સૌથી ઊંચા તળાવોમાંનું એક છે અને જેનો આકાર સૂર્ય જેવો છે અને પાણી એકદમ મીઠું છે . બીજું છે રાક્ષસતાલ, જે વિશ્વના સૌથી ઊંચા ખારા પાણીના તળાવોમાંનું એક છે અને જેનો આકાર ચંદ્ર જેવો છે. આ બંને સરોવરો સૌર અને ચંદ્ર શક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે જે હકારાત્મક અને નકારાત્મક ઉર્જા સાથે સંબંધિત છે. વિચારવા જેવી બાબત એ છે કે એક જ ભૂગોળ પર હોવા છતાં આ બંને સરોવર આટલા અલગ કેમ છે.

છઠ્ઠુ રહસ્ય “ આકાશમાં રોશનીની ચમકી

 દાવો કરવામાં આવે છે કે કૈલાશ પર્વત પર ઘણી વખત આકાશમાં 7 પ્રકારની લાઇટો ચમકતી જોવા મળી છે. નાસાના વૈજ્ઞાનિકોનું માનવું છે કે અહીંના ચુંબકીય બળને કારણે આવું થઈ શકે છે. અહીં ચુંબકીય બળ આકાશ સાથે મળીને ઘણી વખત આવી વસ્તુઓ બનાવી શકે છે.

સાતમું રહસ્ય : ડમરુ અને ઓમનો અવાજ

 જો તમે કૈલાશ પર્વત અથવા માનસરોવર સરોવરના વિસ્તારમાં જશો તો તમને સતત એવો અવાજ સંભળાશે કે જાણે નજીકમાં કોઈ વિમાન ઉડતું હોય. પણ ધ્યાનથી સાંભળીએ તો આ અવાજ ‘ડમરુ’ કે ‘ઓમ’ ના અવાજ જેવો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ અવાજ પીગળતા બરફનો હોઈ શકે છે. એવું પણ શક્ય છે કે પ્રકાશ અને ધ્વનિ વચ્ચે એવું સંયોજન હોય કે અહીંથી ‘ઓમ’ ના અવાજ સંભળાય.

અસ્વીકરણ: આ લેખ લોક માન્યતાઓ પર આધારિત છે. વોઇસ ઓફ ડે અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અને સંપૂર્ણતા માટે જવાબદાર નથી.

Share Article

Other Articles

Previous

સેલિબ્રિટીઝના અનોખા લગ્ન : કોઈની પત્નીએ પતિને સિંદૂર લગાવ્યું તો કોઈએ ન કર્યું લગ્નમાં કન્યાદાન

Next

રાજકોટમાં વધુ એક શરાફી મંડળીનું ઉઠમણું : 12 રોકાણકારોના 2.90 કરોડ ડૂબ્યાં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રખડતા કૂતરા અંગે રાજ્યો સુપ્રીમકોર્ટના આદેશને પણ ગાંઠતા નથી! આખા દેશમાંથી માત્ર ત્રણ રાજ્યોએ એફિડેવિટ કરી ફાઇલ
12 મિનિટutes પહેલા
FIR તો થઇ ગઈ, હવે શું તે જાણવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા નહી ખાવા પડે! દરેક ફરિયાદીને આ રીતે મળી જશે દરેક જાણકારી
24 મિનિટutes પહેલા
લોભામણી જાહેરાતથી ચેતજો! ટેલીગ્રામમાં ઘર બેઠા જોબ કરવાની જાહેરાત જોઈ રોકાણ કરતા ગૃહિણીએ લાખો રૂપિયા ગુમાવ્યા
44 મિનિટutes પહેલા
તહેવારોમાં લોકલ ફોર વોકલને વેગ: 50%થી વધુ સ્વદેશી વસ્તુઓનું વેચાણ, દિવાળીએ 22,000 કરોડનો વેપાર
1 કલાક પહેલા
Categories

નેશનલ

2601 Posts

Related Posts

રાહુલ ગાંધી સામે ભાજપ ગયો ચુંટણી પંચમાં, શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
જસપ્રીત બુમરાહે બે દિવસમાં બે મોટી સિધ્ધી હાંસલ કરી : ‘ICC ટેસ્ટ પ્લેયર’ બાદ હવે બુમરાહ ‘ક્રિકેટર ઓફ ધ યર’ બન્યો
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને પારિવારિક બાબતો કરી શકે છે હેરાન, આવક કરતાં તમારો ખર્ચ વધુ થશે
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
પાકિસ્તાનના સ્ટેડિયમ પર લાગશે ભાડાની લાઈટ !
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર