Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

જ્ઞાનવાપી કેસ : હિન્દુ પક્ષે શું કરી માંગણી ? જુઓ

Mon, January 29 2024
  • ક્યાં કરી છે અરજી ?
  • શું દાવો કર્યો છે ?

જ્ઞાનવાપી મસ્જિદ મામલે હિન્દુ પક્ષ તરફથી સુપ્રીમ કોર્ટમાં વજૂખાનાનો સર્વે કરવાની માગને લઈ અરજી દાખલ કરવામાં આવી હતી. હિન્દુ પક્ષનો દાવો છે કે જ્ઞાનવાપી પરિસરમાં શિવલિંગ હાજર છે. સર્વેનો આદેશ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના નિર્દેશકને આપવાની માગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હિન્દુ પક્ષે કહ્યું કે આ સર્વે શિવલિંગને નુકસાન પહોંચાડ્યા વગર વૈજ્ઞાનિક રીતે કરવામાં આવે.

હાલના વજૂખાના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સુરક્ષિત છે, જેમાં હિન્દુ પક્ષ આદિ વિશ્વેશ્વરનું શિવલિંગ હોવાનો દાવો કરી રહ્યા છે અને મુસ્લિમ પક્ષ તેને ફુવારો કહે છે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે 2022માં સુપ્રીમ કોર્ટ દ્વારા સુરક્ષિત એવા વિસ્તારમાં એએસઆઇ સર્વે કરવામાં આવે. ત્યારે વજુ ખાના વિસ્તારને સંરક્ષિત કરવામાં આવ્યો હતો, તેને દૂર કરવાની માગ ઉઠી છે.

તેની સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે હિન્દુ ત્યાં પૂજા કરવા ઈચ્છે છે કારણ કે કથિત રીતે ત્યાં શિવલિંગ છે અને આવી સ્થિતિમાં જે સંરક્ષણનો આદેશ સુપ્રીમ કોર્ટમાં જાહેર કર્યો હતો, તેને સુપ્રીમ કોર્ટ હટાવે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે જ્ઞાનવાપી મસ્જિદના અન્ય સ્થળો પર એએસઆઈ સર્વે કરાવવામાં આવ્યો હતો.

આ મહિનાની શરૂઆતમાં જ્ઞાનવાપી મસ્જિદના વજુખાનાના સમગ્ર વિસ્તારની સફાઈ માટે વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટની સામે હિન્દુ પક્ષ તરફથી આવેદન દાખલ કરવામાં આવ્યું હતું. હિન્દુ અરજીકર્તાઓ મુજબ જ્ઞાનવાપી મસ્જિદનું વજુખાના તે સ્થળ છે, જ્યાં શિવલિંગ મળ્યુ છે. અરજીમાં હિન્દુ પક્ષે કહ્યું હતું કે 12થી 25 ડિસેમ્બર 2023ની વચ્ચે પાણીની ટેન્કમાં માછલીઓ મરી ગઈ અને તેના કારણે ટેન્કમાં દુર્ગંધ આવી રહી છે.

Share Article

Other Articles

Previous

અકસ્માતમાં પિતા પુત્રના મોત, ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત થતાં રાજકોટમાં બની કરુણ દુર્ઘટના

Next

કેન્દ્ર સરકાર હવે કોના માટે લાવશે આવાસ યોજના ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
chess world cup 2025 : ભારતમાં રમાશે ચેસ વર્લ્ડકપ : વિશ્વનો નંબર 1 ખેલાડી મૈગ્નસ કાર્લસન સહિત 206 ખેલાડી ભાગ લેશે
15 મિનિટutes પહેલા
IND Vs ENG વચ્ચે આજથી ચોથી ટેસ્ટ શરૂ થશે : ભારત સિરીઝ બચાવવા તો ઇંગ્લેન્ડ જીતવા મેદાનમાં ઉતરશે
30 મિનિટutes પહેલા
લોકમેળાને આપો આકર્ષક નામ અને મેળવો પુરસ્કાર : રાજકોટવાસીઓને આમંત્રણ, આ તારીખ સુધી મોકલી શકશો ઇમેલ પર નામ
1 કલાક પહેલા
ઊંચા વળતરની લાલચથી ચેતજો! રાજકોટમાં રિસેટ વેલ્થ કંપનીનું 5.91 કરોડનું કૌભાંડ : 40 આસામીઓને છેતર્યા, જાણો શું છે સમગ્ર મામલો
2 કલાક પહેલા
Categories

નેશનલ

2280 Posts

Related Posts

બજેટમાં જાહેર કરેલી યોજના માત્ર ‘કાગળ’ પર હોવાનો અહેવાલ પ્રસિદ્ધ થતાં જ RMCના શાસકો એક્શનમાં, તમામ અધિકારીઓને આપ્યો કડક સંદેશ
ગુજરાત
2 સપ્તાહs પહેલા
ચાંદીપુરા વાયરસનો કહેર : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો
ગુજરાત
12 મહિના પહેલા
ગળામાં તખતી, હાથમાં બરછી !! પંજાબના પૂર્વ નાયબ CMને શા માટે સુવર્ણમંદિરના બાથરૂમ સાફ કરવાની મળી સજા ??
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
સૌરાષ્ટ્રમાં માટે રાજકોટમાં એનડીઆરએફની ટિમ રિઝર્વ
રાજકોટ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર