Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ફડણવીસ સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ: ૩૯ના શપથ

Mon, December 16 2024

ભાજપના ૧૯, શિંદે જૂથના ૧૧ અને અજીત જૂથના ૯ને મંત્રી બનાવાયા: બે નાયબ
મુખ્યમંત્રી સહિત સરકારમાં કુલ ૪૨ મંત્રી થયા: નાગપુરમાં યોજાયો શપથવિધિ સમારોહ

મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર હવે વિધિવત રચાઈ ગઈ છે અને ૨૩ તારીખે પરિણામ આવ્યાના ૨૧ દિવસ બાદ રવિવારે બપોર બાદ દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રી મંડળનું પ્રથમ વિસ્તરણ નાગપુરમાં થયું હતું. અહીં રાજભવનમાં ભવ્ય શપથ સમારોહ યોજાયો હતો જેમાં કુલ ૩૯ ધારાસભ્યોએ મંત્રીપદે શપથ લીધા હતા. શપથ લેવડાવ્યા હતા. ભાજપના ૧૯, શિંદે જૂથની શિવસેનાના ૧૧ અને અજીત પવારની એનસીપીના ૯ ધારાસભ્યોએ શપથ લીધા હતા. રવિવારે ૩૩ કેબિનેટ અને ૬ રાજ્યમંત્રીઓ તરીકે ધારાસભ્યોએ શપથ લીધા હતા. આમ, ફડણવીસ સરકારમાં બે નાયબ મુખ્યમંત્રીઓ સહિત ૪૨ મંત્રી થયા છે જેમાં ૧ મુસ્લિમ અને ૪ મહિલાનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રના ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલે પણ મંત્રી બન્યા છે.


એ જ રીતે ભાજપના દિવંગત નેતા ગોપીનાથ મુંડેના સુપુત્રી પંકજા મુંડે અને તેમના માસીયાઈ ભાઈ ધનંજય મુંડેને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે એનસીપી તરફથી હસન મુસરીફ એકમાત્ર મુસ્લિમ ચહેરો છે. જ્યારે ૪ મહિલાઓ મંત્રી બની છે. મહારાષ્ટ્રની ૨૮૮ સભ્યો ધરાવતી વિધાનસભામાં ૧૫ ટકા એટલે કે ૪૩ સભ્યો જ મંત્રી બની શકે છે.

અઢી વર્ષ માટે જ મંત્રીપદ આપવાનો નિર્ણય
મહારાષ્ટ્રમાં ફડણવીસની સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ થઈ ગયું છે પરંતુ નોંધનીય બાબત એ છે કે, નવી પોલિસી મુજબ જે ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે તેમને માત્ર અઢી વર્ષ માટે જ મંત્રીપદ આપવાનો નિર્ણય લેવાયો છે અને આ માટે મંત્રીઓ પાસેથી શપથ પણ લેવામાં આવ્યા છે. હાઈકમાન્ડે એવો નિર્ણય લીધો છે કે મહાયુતિના બધા જ ધારાસભ્યો પર આ નિયમ લાગુ થશે ત્યારબાદ નવા ચહેરાઓને તક આપવામાં આવશે.

Share Article

Other Articles

Previous

પ્રખ્યાત તબલા વાદક ઝાકિર હુસેનનું નિધન : અમેરિકાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૭૩ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

Next

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોના નકારાત્મક વિચારો થશે દૂર, ધનનો ખર્ચ વધુ થશે ; બજેટ વેર-વિખેર થશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
સોવરેન ગોલ્ડ બોન્ડમાં ટેક્સ નિયમોમાં 1 એપ્રિલથી થશે મોટો ફેરફાર: સેકન્ડરી માર્કેટ રોકાણકારોને હવે ટેક્સ ચૂકવવો પડશે
5 મિનિટutes પહેલા
Iran Israel War: અમેરિકા-ઇઝરાયલ દ્વારા ઈરાન પર મોટા હુમલા બાદ ભારતીયો માટે એડવાઈઝરી જારી; દૂતાવાસે એલર્ટ કરીને જુઓ શું કહ્યું?
18 મિનિટutes પહેલા
આવતીકાલે રાજકોટમાં યોજાશે DGPની સૌરાષ્ટ્ર લેવલની ક્રાઈમ કોન્ફરન્સ: 9 SP, 3 રેન્જ IG રહેશે હાજર, સાયબર ક્રાઈમ, ટ્રાફિક સમસ્યા સહિતના મુદ્દે ચર્ચા
42 મિનિટutes પહેલા
રાજકોટની 129 સોસાયટીમાં આવતીકાલે પાણી વિતરણ નહીં થાય: 7 વોર્ડમાં પાર્ટવાઈઝ પાણીકાપ જાહેર કરતી મહાપાલિકા
48 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2940 Posts

Related Posts

અમેરિકાનાં જંગલોમાં ખતરનાક આગ : હવાઈમાં 93નાં મોત, 2 હજાર ઈમારતો બળીને ખાક
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
ઈન્ડોનેશિયામાં ધરતી ધ્રુજી, 5.9ની તીવ્રતાના ભૂકંપને પગલે લોકો ગભરાઈને ઘરોની બહાર દોડી આવ્યા
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
પોરબંદરથી નીકળેલા 200 ટનના જહાજની દરિયામાં જળ સમાધિ
ગુજરાત
1 વર્ષ પહેલા
જાન હૈ તો જહાન હૈ…પહલગામ આતંકી હુમલાના પગલે દિવાળી સુધી કાશ્મીરનાં બુકીંગ ‘કેન્સલ’ !
ગુજરાત
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર