Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

જૈન યુગલને હિન્દુ મેરેજ એક્ટ હેઠળ છુટાછેડા આપવાનો અદાલતનો ઇનકાર

Fri, March 7 2025

મધ્ય પ્રદેશની એક ફેમિલી કોર્ટે જૈન ધર્મ અને હિન્દુ ધર્મ અલગ અલગ હોવાનું તેમજ જૈનિઝમ વૈદિક પરંપરાનો
વિરોધ કરતું હોવાનું જણાવી એક જૈન યુગલને હિન્દુ મેરેજ એક્ટની જોગવાઈઓ હેઠળ છુટાછેડા આપવાનો ઇનકાર કરી દીધો હતો. ફેમિલી કોર્ટના એ ચુકાદા બાદ જૈન સમુદાયે મધ્યપ્રદેશ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.


ફેમિલી કોર્ટના ફર્સ્ટ એડિશનલ પ્રિન્સિપાલ જજ ધીરેન્દ્ર સિંધે ચુકાદામાં કહ્યું કે જૈન ધર્મ વૈદિક પરંપરાઓ પર આધારિત નથી. તે તો મૂળભૂત વૈદિક પરંપરાઓ અને હિંદુઈઝમની માન્યતા નો વિરોધ કરે છે.


“શું લઘુમતી સમુદાયના અનુયાયીઓને હિન્દુ વિવાહ અધિનિયમ હેઠળ રાહત આપી શકાય? ” તે મુદ્દે ટિપ્પણી કરતા ફેમિલી કોર્ટે બંને ધર્મ વચ્ચેના તફાવતને ધ્યાનમાં લીધો હતો. અદાલતે જણાવ્યું કે હિંદુઇઝમમાં વિવિધ જાતિઓ અને વર્ગોનો સમાવેશ થાય છે, જ્યારે જૈનત્વ જાતિ અથવા વર્ગ આધારિત વિભાજનોને માન્યતા નથી આપતું.


અદાલતે વધુમાં જણાવ્યું હતું કે 1947થી જૈન ધર્મના અનુયાયીઓએ લઘુમતી ધાર્મિક સમુદાય તરીકે ઓળખાણ મેળવવા માટે દબાણ શરૂ કર્યું હતું. આ અવિરત માંગણી બાદ કેન્દ્ર સરકારે 2014માં જૈન ધર્મને લઘુમતી ધાર્મિક સમુદાય તરીકે ઓળખાણ આપી હતી તેથી સ્પષ્ટ થાય છે કે જૈન ધર્મના અનુયાયીઓને તેમના ધાર્મિક અને સામાજિક માન્યતાઓ અને પરંપરાઓને સ્વતંત્રપણે અમલમાં લાવવાનો સંવિધાનિક અધિકાર પણ છે. હજારો વર્ષ જૂના જૈન ધર્મના જૈન અનુયાયીઓને હિંદુધર્મના કાયદાઓને અનુસરવા માટે મજબૂર કરવા તે ચોક્કસપણે તેમને ધાર્મિક સ્વતંત્રતાના સંવિધાનિક અધિકારથી વંચિત કરવા જેવું હશે.

અદાલતે બન્ને ધર્મ વચ્ચેના તફાવતોની વિસ્તૃત ચર્ચા કરી

અદાલતે કહ્યું કે હિંદુ માન્યતાઓ અનુસાર બ્રહ્માએ બ્રહ્માંડનું સર્જન કર્યું. જૈન ધર્મ અનુસાર, બ્રહ્માંડ શાશ્વત છે અને ક્યારેય સર્જિત નથી. હિંદુ ધર્મમાં, આત્મા અને પરમ આત્મા (પરમાત્મા)ને અલગ માનવામાં આવે છે, અને માનવામાં આવે છે કે જીવનના અંતે આત્મા પરમ આત્મામાં વિલિન થાય છે. બીજી બાજુ, જૈન ધર્મમાં માનવામાં આવે છે કે દરેક આત્મા પોતે જ પરમ આત્મા છે. હિંદુ ધર્મમાં અનેક દેવતાઓ અને દેવીઓની પૂજા કરવામાં આવે છે, જ્યારે જૈન ધર્મમાં તીર્થંકરોની પૂજા કરવામાં આવે છે.
જૈન ધર્મમાં વિવાહનો મુખ્ય ઉદ્દેશ એક જ ધર્મ સાથે સંબંધિત માનવતાનું સાતત્ય જાળવવાનો છે અને તેમાં કોઈ ધાર્મિક ઉદ્દેશની સ્વીકૃતિ નથી,જ્યારે હિંદુધર્મમાં વિવાહને પવિત્ર ધાર્મિક સંસ્કાર તરીકે ગણવામાં આવે છે.હિન્દુઇઝમ માં વેદ ઉપનિષદ અને સ્મૃતિઓને પવિત્ર માનવામાં આવે છે જ્યારે જૈનીઝમ વેદ કે હિન્દુઓના અન્ય શાસ્ત્રોને સ્વીકારતું નથી. જૈનો પાસે અગામાં અને સૂત્રો જેવા પોતાના અલગ પવિત્ર લખાણો છે.

મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો

ફેમિલી કોર્ટના ચુકાદા બાદ જૈન સમુદાયે મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં રજૂઆત કરી છે. તેમના વકીલ પંકજ ખંડેલવાલે જણાવ્યું કે આવી 28 અરજીઓ અત્યાર સુધીમાં રદ કરી દેવામાં આવી છે. જૈન સમુદાય પાસે હાલમાં પોતાનો કોઈ પર્સનલ લો નથી અને અને હિન્દુ વિવાહ અધિનિયમ હેઠળ જૈનોને રાહત ન આપવાના નિર્ણયથી એ સમુદાય પાસે તેમના લગ્ન સંબંધિત વિવાદોના ઉકેલ માટે અન્ય કોઈ કાનૂની મંચ બચતું નથી. તેમની આ દલીલ બાદ હાઇકોર્ટે આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી આવી કોઈ પણ અરજીને રદ ન કરવા ફેમિલી કોર્ટને નિર્દેશ આપ્યા હતા.

Share Article

Other Articles

Previous

ધરાવી રિ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ રોકવાની માંગણી ફગાવી દીધી

Next

POK જો પરત લઈ શકતા હો તો લઈ લ્યો ને ? તમને કોણ રોકે છે?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
દેશમાં હવે સેટેલાઈટ ઇન્ટરનેટ હકીકત બનશે, એલન મસ્કના સ્ટાર લિંક અને એમેઝોન વચ્ચે થઈ ગઈ સમજૂતી
29 મિનિટutes પહેલા
આવતીકાલે મહારાષ્ટ્ર, ઉતરાખંડ, હિમાચલ અને તેલંગણા માટે ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થવાની શક્યતા
30 મિનિટutes પહેલા
કોંગ્રેસના 150 સંસદ સભ્યો રશિયાનું ફંડ મેળવતા હતા અને એજન્ટ તરીકે કામ કરતા હતા, ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો મોટો આરોપ
31 મિનિટutes પહેલા
પાકના આતંકી ગુરુ મસૂદ અઝહરને મોતનો ડર, પોતાના ભાઈ સાથે પાકિસ્તાન છોડીને ભાગી ગયો, અફઘાનમાં છુપાયો હોવાની શંકા
32 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2218 Posts

Related Posts

કશ્મીરમાં શું થયું મેહબૂબા મુફ્તી સાથે ?
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
શેખ હસીનાને બ્રિટને શું આપ્યો ઝટકો ? શરણ અંગે શું કહ્યું ? જુઓ
ઇન્ટરનેશનલ
11 મહિના પહેલા
નબળા ડામર રોડને લીધે ચોમાસામાં રાજકોટને એક ખાડો રૂ.19500માં પડશે !
ટૉપ ન્યૂઝ
1 મહિના પહેલા
જગ્ગી વાસુદેવે ( સદગુરુ) પોતાની પુત્રીને પરણાવી દીધી તો બીજી મહિલાઓને સન્યાસી થવાનું શું કામ કહે છે ? મદ્રાસ હાઈકોર્ટે સવાલ કર્યો
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર