Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

જ્ઞાનવાપીના ભોંયરામાં પૂજા-પાઠનો અધિકાર આપતી કોર્ટ

Wed, January 31 2024

હિન્દુ પક્ષની અરજી મંજૂર: ૭ દિવસમાં પૂજાની વ્યવસ્થા કરવા વહીવટી તંત્રને આદેશ: હિન્દુ પક્ષની મોટી જીત

વારણસીની જ્ઞાનવાપી મંદિર-મસ્જિદ કેસમાં બુધવારે અદાલતે મોટો આદેશ આપ્યો હતો અને હિન્દુ પક્ષને રાહત આપી હતી. જિલ્લા અદાલતે જ્ઞાનવાપી મસ્જિદના વ્યાસજીના ભોંયરામાં હિન્દુ પક્ષને પૂજા કરવાનો અધિકાર આપ્યો હતો અને તેના માટે મંજૂરી આપી દીધી હતી. સાથોસાથ અદાલતે ૭ દિવસની અંદર પૂજા પાઠ કરવા માટેની વ્યવસ્થા કરી આપવાનો જિલ્લા વહીવટી તંત્રને આદેશ પણ આપ્યો હતો. જિલ્લા મેજીસ્ટ્રેટે વ્યવસ્થા ગોઠવવાની રહેશે. અદાલતે હિન્દુ પક્ષની અરજીનો સ્વીકાર કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાછલા સપ્તાહે જ અદાલતના આદેશના પગલે ભોંયરાની ચાવી જિલ્લા મેજીસ્ટ્રેટે પોતાના કબજામાં લઈ લીધી હતી. હિન્દુ પક્ષના વકીલ દ્વારા એમ જણાવવામાં આવ્યું હતું કે, અદાલતનો બુધવારનો આદેશ રામ મંદિરનું તાળું ખોલવા જેવો હતો.

એમણે એમ પણ કહ્યું હતું કે, આ ભોંયરામાં ૧૯૯૩ પહેલા પૂજા પાઠની વિધિ કરવામાં આવતી હતી પરંતુ અયોધ્યામાં બાબરી મસ્જિદ તૂટી ગયા બાદ જ્ઞાનવાપીને ચારેકોરથી વહીવટી તંત્ર દ્વારા બેરીકેડથી સુરક્ષિત કરી દેવામાં આવી હતી અને તેને કારણે ભોંયરામાં જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો.

મંગળવારે પણ પૂજા પાઠ કરવાના અધિકાર અંગે સુનાવણી થઈ હતી અને નિયમિત પૂજા પાઠની માંગણીનો વિરોધ કરીને મુસ્લિમ પક્ષ તરફથી વકીલે વિરોધ કર્યો હતો અને એવી દલીલ કરી હતી કે, અદાલતે ફક્ત રિસીવર નિયુક્ત કરવાની સૂચના આપી હતી અને તેમાં પૂજાનો અધિકારનો કોઈ ઉલ્લેખ ન હતો માટે પૂજાના અધિકારની માંગણી રદ્દ કરવી જોઈએ.  

૧૯૯૩ સુધી નિયમિત પૂજા થતી હતી

સોમનાથ વ્યાસનો પરિવાર ૧૯૯૩ સુધી જ્ઞાનવાપીના ભોંયરામાં નિયમિત પૂજા પાઠ કરતો હતો. ફરીથી પૂજા કરાવવા માટે સોમનાથ વ્યાસના પરિવારજન શઇલેન્દ્ર વ્યાસ દ્વારા અદાલતમાં માંગણી કરવામાં આવી હતી. એમણે અરજીમાં એમ કહ્યું હતું કે, ભોંયરાની ચાવી મસ્જિદની કમિટી પાસે છે. જિલ્લા મેજિસ્ટ્રેટની દેખરેખમાં ભોંયરાની સોંપણી કરીને ત્યાં પૂજા શરૂ કરાવવાની માંગણી કરવામાં આવી હતી.

Share Article

Other Articles

Previous

RMCના બજેટમાં પાણીવેરો-ગાર્બેજ કલેક્શનમાં વધારો સુચવાયો

Next

મોબાઈલ ફોન ખરીદવું સરળ બનશે, કેવી રીતે ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
DRISHYAM સ્ટાઇલથી પતિની હત્યા : બોયફ્રેન્ડની મદદથી પત્નીએ લાશ ઘરમાં જ દાટી અને ઉપર નવી ટાઇલ્સ લગાવી દીધી
1 મિનિટute પહેલા
શું સંજય દત્તને થયો Son of Sardaar 2માં કામ ન કરવાનો અફસોસ? સોશિયલ મીડિયા પાર સામે આવી પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું
24 મિનિટutes પહેલા
ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ સિસ્ટમમાં કોઈ ખામી નથી : એર ઇન્ડિયાએ તમામ બોઈંગ વિમાનોની તપાસ કરી પૂર્ણ
46 મિનિટutes પહેલા
આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ ક્યારે પૂરો થશે? રાજકોટ મહાપાલિકા પાસે જ નથી જવાબ!
1 કલાક પહેલા
Categories

નેશનલ

2279 Posts

Related Posts

મેન્ચેસ્ટર સિટી સળંગ ચોથી વખત બન્યું ચેમ્પિયન
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
પુત્રી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર નરાધમને માતાને ઠાર માર્યો’તો : મહિલા ન્યાયનું પ્રતીક બની
ઇન્ટરનેશનલ
11 મહિના પહેલા
મધ્યપ્રદેશના ઇન્દોરમાં 40 કલાક લાંબો જામ લાગ્યો, 3 લોકોના હાર્ટ એટેકથી મોત
બ્રેકિંગ ન્યૂઝ
3 સપ્તાહs પહેલા
VIDEO : મનાલીના અંજની મહાદેવમાં વાદળ ફાટ્યું… પાલચનમાં ભારે નુકસાન; અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ
ટ્રેન્ડિંગ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર