Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લોહીના સબંધનો લોહિયાળ અંજામ : સંપત્તિ વહેંચણીના વિવાદમાં સગા પૌત્રએ અબજોપતિ દાદાને 70 છરીના ઘા મારી કરી હત્યા

Mon, February 10 2025

દક્ષિણ ભારતના અગ્રણી ઉદ્યોગ ગૃહ વેલીજાન ગ્રુપના 86 વર્ષના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર વેલામતી ચંદ્રશેખર જનાર્દન રાવની તેના જ 29 વર્ષના પૌત્રએ છરીના 70ઘા મારી અને કરપીણ હત્યા કરતા હાહાકાર મચી જવા પામ્યો છે. સંપત્તિ વહેંચણીના વિવાદમાં આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ આ ઘટના શુક્રવારની રાત્રે બની હતી. જનાર્દન રાવનો પૌત્ર કિલારુ કીર્તિ તેજા તાજેતરમાં જ અમેરિકાથી માસ્ટર્સની ડિગ્રી લઈને પરત ફર્યો હતો. શુક્રવારે તે અને તેની માતા સરોજિની દેવી જનાર્દન રાવ ને મળવા માટે હૈદરાબાદ ખાતેના તેમના ઘરે ગયા હતા. એ દરમિયાન કંપનીમાં ડાયરેક્ટરના પદ અને પૈતૃક સંપત્તિની વહેચણીમાં પોતાને અન્યાય થયો હોવાનું જણાવી  ઉગ્ર બોલાચાલી કર્યા બાદ તેજા તેની સાથે લાવેલી છરી વડે દાદા ઉપર તૂટી પડ્યો હતો અને ક્રૂરતાપૂર્વક ઉપરા છાપરી 70 ઘા ઝીંકી દેતા 86 વર્ષના જનાર્દન રાવ લોહીના ખાબોચિયામાં ઢળી પડ્યા હતા. એ સમયે સરોજિની દેવી વચ્ચે પડતા તેજાએ તેમની ઉપર પણ હુમલો કર્યો હતો. ઘવાયેલા સરોજિની દેવીને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

જાણવા મળતી વિગત અનુસાર તેજાએ બાળપણથી જ તેની ઉપેક્ષા થતી હોવાની ફરિયાદ કરી હતી. એ ઉપરાંત જનાર્દન રાવે તેમની સૌથી મોટી પુત્રીનાપુત્ર શ્રી કૃષ્ણન ને કંપનીના ડાયરેક્ટર બનાવ્યા તેનો પણ તેજાએ વિરોધ કર્યો હતો. જનાર્દન રાવે પૈતૃક સંપત્તિમાંથી તેજાને ચાર કરોડ રૂપિયા આપ્યા હતા. એ રકમ નગણ્ય હોવાનો અને સંપત્તિની વહેંચણી ન્યાયી રીતે ન થઇ હોવાનો તેજાને ખટકો હતો.

પોલીસે જણાવ્યા અનુસાર હત્યા કર્યા બાદ તેજાએ લોહીના ડાઘાવાળા વસ્ત્રો બદલાવી, ચોકીદારોને ધમકી આપીને નાસી છૂટ્યો હતો. રવિવારે પોલીસે તેની હૈદરાબાદમાંથી ધરપકડ કરી હત્યામાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર જપ્ત કર્યું હતું.

અગ્રણી દાતા હતા

વેલાપતિ ચંદ્રશેખર જનાર્દન રાવની ગણતરી દક્ષિણ ભારતના ટોચના ઉદ્યોગપતિઓમાં થતી હતી. હાઇડ્રોલિક ઇક્વિપમેન્ટ, શીપ બિલ્ડીંગ, એનર્જી અને ઔદ્યોગિક ઉપકરણોનો કારોબાર ધરાવતા જનાર્દન રાવ

470 કરોડનું સામ્રાજ્ય ધરાવતા હતા. તેઓ અગ્રણી દાતા હતા અને ઇલુરુની હોસ્પિટલ તથા તિરુપતિ દેવસ્થાનમાં તેમણે માતબર દાન આપ્યું હતું. તેમની અત્યારથી ઉદ્યોગ જગતમાં ઘેરા શોકની લાગણી આપી ગઈ હતી.

Share Article

Other Articles

Previous

માતા-પિતા પર અભદ્ર ટિપ્પણી કરવા મામલે યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા સહિત 3 લોકો સામે નોંધાઈ ફરિયાદ, વાંચો શું છે સમગ્ર મામલો

Next

વડાપ્રધાન મોદી ફ્રાન્સ અને અમેરિકાના પ્રવાસ માટે રવાના : કહ્યું- મારા મિત્ર ટ્રમ્પને મળવા માટે ઉત્સાહિત છું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભવનાથના મેળામાં યુવાનને આવ્યો હાર્ટ એટેક: હેડ કોન્સ્ટેબલ દેવદૂત બનીને આવ્યા, ખભે ઊંચકીને હોસ્પિટલ ભણી દોટ મૂકી, જીવ બચાવ્યો
34 સેકન્ડ પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલતી બજારે જણસીની મબલખ આવક: વિવિધ ખેત પેદાશોના 1100થી વધુ વાહનો ઠલવાયા, ભાવ પણ ઊંચા રહ્યા
21 મિનિટutes પહેલા
સોના-ચાંદીમાં તેજીને બ્રેક: સિલ્વરમાં એક દિવસમાં 8000નું ગાબડું, સોનુ 1,55 લાખની સપાટી,ચાંદીમાં જોરદાર વેચવાલી
29 મિનિટutes પહેલા
ગાઝાને ઊભું કરવા 70 અબજ ડોલરની જરૂર: પુનઃનિર્માણ માટે પીસ બોર્ડના સભ્ય દેશો 5 અબજ ડોલર આપશે, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
42 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2899 Posts

Related Posts

હાથરસની દુર્ઘટનાને દુઃખદ ગણાવી સુપ્રિમ કોર્ટે સુનાવણીનો કર્યો ઇનકાર
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
તેલાધરની આરાધના: કર્મની ગાડી ધીમી કરો, ધર્મથી સિદ્ધત્વ પામો
ધાર્મિક
1 વર્ષ પહેલા
યુપીમાં હવસખોર અને ક્રૂર પત્નીએ પતિ સૌરભ રાજપુતની પ્રેમી સાથે મળી હત્યા કરી લાશના ટુકડા સિમેન્ટના ડ્રમમાં ભરી દીધા
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
પાન-ફાકીની પીચકારી મારતાં ૧૨, ગંદકી ફેલાવતાં ૨૪ દંડાયા
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર