Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલહેલ્થહોમ

Ayushman card : હવે 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને મળશે 5 લાખ રૂપિયા સુધીની ફ્રી સારવાર, આ રીતે કરો અપ્લાય

Tue, October 29 2024



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ધન્વંતરી જયંતિ અને 9મા આયુર્વેદ દિવસ પર દેશભરમાં રૂ. 12,850 કરોડના સ્વાસ્થ્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. તેઓ દિલ્હીના અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન (AIIA) ​​​​​પહોંચ્યા હતા.આ દરમિયાન, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) નું કવરેજ વિસ્તરણ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત 70 વર્ષ અને તેથી વધુ વયના સીનિયર સિટીઝનને 5 લાખ રૂપિયાની મફત સારવાર મળશે.

મોદી સરકારની મહત્વકાંક્ષી યોજનાઓમાંની એક આયુષ્માન ભારત છે. જેના સંદર્ભમાં નરેન્દ્ર મોદી સરકારે તાજેતરમાં જાહેરાત કરી હતી કે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને પણ આયુષ્માન ભારત યોજના હેઠળ મફત સારવારની સુવિધા મળશે. જ્યારે પહેલા આ યોજના ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે જ હતી. પરંતુ તાજેતરમાં સરકારે 70 વર્ષથી વધુ વયના વૃદ્ધોને પણ આ યોજના હેઠળ સામેલ કરવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે, આયુષ્માન કાર્ડ માટે અરજી કરવી જરૂરી છે. જેની માહિતી અમે તમને અહીં આપવા જઈ રહ્યા છીએ.

આ યોજના દ્વારા અત્યાર સુધીમાં 35 કરોડ લોકો આયુષ્માન યોજનાનો લાભ લઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને સામેલ કર્યા પછી, લાભાર્થીઓની સંખ્યા 40 કરોડની નજીક પહોંચવાનો અંદાજ છે. આ યોજના હેઠળ, કાર્ડ બનાવવાના સમય પહેલા થતા રોગોને પણ આવરી લેવામાં આવે છે. આ સાથે, બીમારી દરમિયાન હોસ્પિટલમાં દાખલ થયા પહેલા અને પછીના ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય તમામ ટેસ્ટ, ઓપરેશન અને દવાઓનો ખર્ચ તેમાં સામેલ છે.

આ રીતે આયુષ્માન કાર્ડ માટે કરો અપ્લાય

આયુષ્માન ભારત યોજના હેઠળ કાર્ડ મેળવવા માટે, પહેલા તેની સત્તાવાર વેબસાઇટ (https://beneficiary.nha.gov.in/) પર જાઓ. અરજી માટે નોંધણી કરો. આ પછી, એપ્લિકેશન પ્રક્રિયા સાથે સંબંધિત દસ્તાવેજો અપલોડ કરો અને પછી OTP વેરિફિકેશન કરો. તમામ એપ્લિકેશન પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી અંતિમ સબમિટ કરો. જે બાદ આયુષ્માન કાર્ડ તૈયાર થઈ જશે.

​​​​​​​હવે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ લોકોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળશે. આ યોજના હેઠળ દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવશે. મફત સારવાર માટે કોઈ શરતો રહેશે નહીં. આવક, પેન્શન, બેંક બેલેન્સ, જમીન અથવા જુની બિમારીના આધારે કોઈપણ વૃદ્ધ વ્યક્તિને આ યોજનાના દાયરામાંથી બાકાત રાખવામાં આવશે નહીં.

Share Article

Other Articles

Previous

૩૦૦થી વધુ વિમાનોમાં બોમ્બની ધમકી આપનાર ઓળખાયો : નાગપુર પાસેના ગોંદીયાના રહીશ જગદીશ ઉઈકેને ઝડપી લેવા દોડધામ

Next

સલમાન ખાનને જીવનું જોખમ !! ભાઈજાનને ફરી એક વખત મળી જાનથી મારી નાખવાની ધમકી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અલવિદા વિજય રૂપાણી : ટોચના વ્યક્તિ એવા રાજકોટના પનોતા પુત્રની અણધારી વિદાય, જાણો તેમની અદભૂત કારકિર્દી વિશે
13 કલાક પહેલા
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન : સી.આર પાટિલે કરી પુષ્ટિ, જુઓ શું કહ્યું દુર્ઘટના બાબતે
14 કલાક પહેલા
રામ રાખે તેને કોણ ચાખે: ટ્રાફીકમાં ફસાયેલી યુવતી અમદાવાદ -લંડનની ફ્લાઇટ ચૂકી ગઈ
14 કલાક પહેલા
Ahmedabad Plane Crash : ટેકઓફની એ 8 મિનિટ કહાની, ક્યારે શું થયું? સમજો સેટેલાઈટ તસવીરોથી
15 કલાક પહેલા
Categories

નેશનલ

2179 Posts

Related Posts

રાજકોટ બેઠક પર ભાજપના પરસોતમ રૂપાલા 4,84,260 મતની લીડથી જીત્યા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બિહારમાં કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયના ભાણેજ વચ્ચે શું થયું ? કોનું મોત થયું ? વાંચો
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
પુરી શાક વેચતા દુકાનદારે કરી આટલા લાખની GST ચોરી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મહાકુંભમાં નાસભાગ થયા બાદ યોગી સરકાર એક્શનમાં : VVIP પાસ રદ, સીમા પર નાકાબંધી, વન-વેનો અમલ કરાશે
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર