Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અરવિંદ કેજરીવાલે છોડ્યું દિલ્હીના CMનું પદ : LGને સોંપ્યું રાજીનામું, આતિશી સંભાળશે ‘કમાન’  

Tue, September 17 2024

આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્ય દળની બેઠક બાદ અરવિંદ કેજરીવાલ લેફ્ટનન્ટ ગવર્નર સચિવાલય પહોંચ્યા. અહીં કેજરીવાલ તેમના કેબિનેટ સાથીદારો સાથે પહોંચ્યા અને થોડા સમય બાદ તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું. રવિવારે અરવિંદ કેજરીવાલે સીએમ પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર ત્યારે જ બેસશે જ્યારે જનતા તેમને ‘ઈમાનદારીનું પ્રમાણપત્ર’ આપશે.

આતિશીએ સરકાર બનાવવાનો દાવો કર્યો

લેફ્ટનન્ટ ગવર્નરને રાજીનામું સુપરત કર્યા બાદ આમ આદમી (AAP)ના નેતાઓ એલજી ઓફિસમાંથી બહાર આવી ગયા છે. અહીંથી બહાર આવતાની સાથે જ ગોપાલ રાયે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ‘અમે અને આતિશી જીએ નવા સીએમ બનાવવાનો દાવો LGની સામે રજૂ કર્યો છે. આ સિવાય અમે લેફ્ટનન્ટ ગવર્નર પાસે શપથગ્રહણની તારીખ નક્કી કરવાની માંગ કરી છે.

કેજરીવાલની ઈમાનદારી પર કાદવ ઉછાળવામાં આવ્યો: ગોપાલ રાય

આતિશીના નામની જાહેરાત કરતા દિલ્હીના પરિવહન મંત્રી ગોપાલ રાયે કહ્યું- અમે મુશ્કેલ સંજોગોમાં આ નિર્ણય લીધો છે. કેજરીવાલની ઈમાનદારી પર કાદવ ઉછાળવામાં આવ્યો. જ્યાં સુધી જનતા તેમને પસંદ નહીં કરે ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે નહીં. બપોરે 1 વાગ્યે આતિશીએ મીડિયા સાથે વાત કરી અને કહ્યું, ‘હું મારા ગુરુ અરવિંદ કેજરીવાલજીનો આભાર માનું છું, જેમણે મને આટલી મોટી જવાબદારી આપી. મને અભિનંદન ન આપો, મને હાર પહેરાવશો નહીં, મારા અને દિલ્હીના લોકો માટે આ દુઃખદ ક્ષણ છે કે અમારા પ્રિય મુખ્યમંત્રી રાજીનામું આપશે.

ભગવાન દિલ્હીની રક્ષા કરે: સ્વાતિ માલીવાલ

આ દરમિયાન AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે કહ્યું, ‘જેનો પરિવાર આતંકવાદી અફઝલ ગુરુ માટે લડ્યો હતો તેને આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી બનાવ્યો છે. ભગવાન દિલ્હીની રક્ષા કરે. દિલ્હી માટે આજનો દિવસ ખૂબ જ દુઃખદ છે. 13 સપ્ટેમ્બરે દારૂ નીતિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ કેજરીવાલે 15 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદ છોડવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘હવે જનતાએ નક્કી કરવું જોઈએ કે હું ઈમાનદાર છું કે બેઈમાન. જો જનતા એ ડાઘ ધોઈ નાખશે અને વિધાનસભાની ચૂંટણી જીતશે તો હું ફરીથી ખુરશી પર બેસીશ.

Share Article

Other Articles

Previous

1 ઓકટોબર સુધી સુપ્રીમ કોર્ટની મંજૂરી વગર દેશમાં ક્યાંય ડિમોલિશન કરી શકાશે નહીં

Next

ICCએ પ્રાઇઝ મનીને લઈ કરી મોટી જાહેરાત : મહિલા T20 વર્લ્ડ કપની વિજેતા ટીમ પર થશે રૂપિયાનો વરસાદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
રાજકોટ સહિત તમામ મહાપાલિકાની ચૂંટણી માટે બેઠકોનું રોટેશન જાહેર: રાજકોટની અનેક બેઠક ઉપર ફેરફાર
3 કલાક પહેલા
ફરી નવી ઉપાધિ! અમેરિકા જવા-આવવા માટેના નિયમમાં થશે ફેરફાર, બિન-અમેરિકન નાગરિકોનો ફોટોગ્રાફ-બાયોમેટ્રિક ડેટા લેવાનું ફરજિયાત
4 કલાક પહેલા
હવે ભારતમાં બનશે પેસેન્જર વિમાન: રશિયાની એક કંપની અને HAL વચ્ચે થયા મહત્વના કરાર, જાણો શું હશે વિમાનની ખાસિયત
4 કલાક પહેલા
હવે ટ્રાફિક દંડ ભરવા માટે RTOના ધક્કા નહીં ખાવા પડે! ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) દ્વારા ઓનલાઇન ચુકવણીની સુવિધા શરૂ
5 કલાક પહેલા
Categories

નેશનલ

2602 Posts

Related Posts

”કાશી રાઘવ” : કર્મ ઉપર આધારિત ફિલ્મમાં સબંધોની મૂંઝવણ અને અને લાગણીઓનો ઉમંગ
રાજકોટ
10 મહિના પહેલા
રાજકોટમાં આવતીકાલથી શરૂ થશે લોકમેળાના સ્ટોલ-પ્લોટના ફોર્મનું વિતરણ, જાણો સ્ટોલ મેળવવા કેટલી ડિપોઝિટ ચૂકવવી પડશે
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
સાપ્તાહિક અને ન્યુઝ ચેનલની આડમાં નકલી નોટ છાપવાનું ષડ્યંત્ર
ક્રાઇમ
1 વર્ષ પહેલા
મુંબઇમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી સાથે કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર