Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

અગ્નિવીર અજયના પરિવારને રૂ. 98 લાખ ચૂકવાયા હતા: આર્મીનો ખુલાસો

Thu, July 4 2024

ફરજ દરમ્યાન માર્યા ગયેલા અગ્નિવીરને વળતર ન મળતું હોવાનો રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો

અગ્નિવીરોને શહીદનો દરજ નથી મળતો અને ફરજ દરમિયાન મૃત્યુ પામે તો વળતર પણ નથી મળતું એવા રાહુલ ગાંધીના આક્ષેપને સેનાએ રદિયો આપતા જણાવ્યું હતું કે ફરજ દરમિયાન મૃત્યુ પામનાર અગ્નિવીર અજય કુમારના પરિવારને 98.39 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. એ ઉપરાંત પણ એ પરિવારને અન્ય જોગવાઈઓ હેઠળ હજુ વધુ ૬૭ લાખની રકમ પણ આપવામાં આવશે તેવો ખુલાસો આર્મી એ સત્તાવાર રીતે કર્યો હતો.
રાહુલ ગાંધીએ સંસદમાં કરેલા આક્ષેપ બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહે ચાલુ ચર્ચા દરમિયાન ઊભા થઈને જણાવ્યું હતું કે ફરજ દરમિયાન મૃત્યુ પામેલા અગ્નિવીર અજય કુમારના પરિવારને એક કરોડ ચૂકવવામાં આવ્યા હતા. તેમણે આવા સંવેદનશીલ મુદ્દે લોકોને ગુમરાહ ન કરવા માટે પણ રાહુલ ગાંધીને જણાવ્યું હતું. રાહુલ ગાંધીએ જોકે તે સમયે પણ પોતે કાંઈ પણ ખોટું ન બોલ્યા હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું.
બાદમાં બીજે દિવસે ફરી એક વખત તેમણે પોતે કરેલા આક્ષેપો સાચા હોવાનો દાવો દોરાવ્યો હતો અને તેના પુરાવા રૂપે અગ્નિવીર અજય કુમારના પિતાનો તાજો વિડીયો જારી કર્યો હતો. તેની બે કલાક બાદ આર્મી એ X પર ટ્વીટ કરીને 98.39 લાખ રૂપિયા ચૂકવાયા હોવાનો ખુલાસો કર્યો હતો.

વિવાદ વધ્યો.અગ્નિવરના પિતા કહે છે,”અમને વળતર નથી મળ્યું”

રાહુલે કહ્યું કે સત્યનું રક્ષણ કરવું એ કોઈ પણ ધર્મનો મૂળભૂત સિદ્ધાંત છે પણ રાજનાથ સિંહ સંસદમાં પણ જૂઠું બોલ્યા હતા. આટલું કહ્યા પછી તેમણે અગ્નિવીર અજય કુમારના પિતાનો વિડિયો જાહેર કર્યો હતો જેમાં તેઓ કહે છે કે તેમને કોઈ વળતર મળ્યું નથી કે નથી વળતર આપવા અંગે કોઈ સંદેશો મળ્યો. તેમણે કહ્યું કે અગ્નિવીરોના પરિવારોને જરૂરી મદદ મળવી જોઈએ તેવી અમારી માંગણીને રાહુલ ગાંધીએ સંસદમાં વાચા આપી છે. તેમણે વિશેષમાં કહ્યું કે અગ્નિવીર ની ભરતી બંધ થવી જોઈએ અને કાયમી નિમણૂકની પદ્ધતિનું પુનઃસ્થાપન થવું જોઈએ. આ અગાઉ રાહુલ ગાંધી એ પરિવારના સભ્યોને મળ્યા ત્યારે પરિવારજનોએ પંજાબ સરકાર તરફથી મદદ મળી હોવાનું કહ્યું હતું અને સાથે જ કેન્દ્ર સરકાર તરફથી કોઈ મદદ ન મળી હોવાની ફરિયાદ કરી હતી.એક તરફ રાજનાથ સિંહ અને હવે સેનાએ પણ એક કરોડ રૂપિયા ચૂકવાયાનો ખુલાસો કર્યો છે અને બીજી તરફ અગ્નિવીરના પરિવારજનો કાંઈ ન મળ્યો હોવાની ફરિયાદ કરે છે ત્યારે આ વિવાદ વધવાની સંભાવના છે.

Tags:

agnivirajayarmi

Share Article

Other Articles

Previous

ભરૂચ રેલવે કોલોનીમાં સીનીયર સેક્શન એન્જિનિયરનો માળો વિખાયો

Next

રાહુલ ગાંધીએ દિલ્હીમાં મજૂરોની મુલાકાત કરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
રાજકોટમાં કોરોનાના નવા વેરીએન્ટે લીધો પ્રથમ ભોગ: સિવિલ હોસ્પિટલમાં દાખલ 55 વર્ષીય વૃદ્ધનું મોત: મૃતકને ડાયાબિટીસ સહિતની બીમારીઓ હતી
22 સેકન્ડ પહેલા
15 વર્ષના ટેણિયાનું ગજબ ‘તોફાની’ દિમાગ! પિતાએ ઠપકો આપતાં દુકાનમાંથી રૂ.55 હજાર લઈને રાજકોટથી છેક દિલ્હી પહોંચ્યો, વાંચો શું છે સમગ્ર ઘટના
4 મિનિટutes પહેલા
શુભાંશુ શુક્લાની અવકાશ ઉડાન મુલતવી : Axiom-4 મિશન ત્રીજી વખત મોકૂફ, આ તારીખે થશે લોન્ચિંગ, જાણો શું છે કારણ
53 મિનિટutes પહેલા
બેંગલુરુમા બે સંતાનની માતા સાથે અફેર બાદ બ્રેકઅપ થતા હોટલમાં છરીના 17 ઘા મારી યુવકે પરીણીતાને રહેસી નાખી
1 કલાક પહેલા
Categories

નેશનલ

2172 Posts

Related Posts

રાજકોટ જિલ્લામાં રવિ પાક માટે સિંચાઇનું પાણી છોડાયું
રાજકોટ
2 વર્ષ પહેલા
છત્તીસગઢમાં ધડાકો, 1 જવાન ઘાયલ, અફરાતફરી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ઝારખંડ વિધાનસભા ચૂંટણીઃ સવારે 9 વાગ્યા સુધી 13.04 ટકા મતદાન
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
દુશ્મનોની ખેર નથી, ભારતે સુપરસોનિક બ્રાહ્મોસ મિસાઇલના નવા વર્ઝનનું કર્યું પરીક્ષણ
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર