Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

26/11ના મુંબઈ હુમલાની જેમ દિલ્હીને હચમચાવાનું ખૌફનાક ષડયંત્ર રચ્યું’તું : લાલ કિલ્લો, ઇન્ડિયા ગેટ,ગૌરી શંકર મંદિર હતા નિશાન પર

Thu, November 13 2025

દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. તપાસની અધિકારીઓની આખરી પૂછપરછ દરમિયાન ડો. મુઝમ્મિલે વટાણા વેરી દીધા હતા. બહાર આવેલી વિગત મુજબ આતંકવાદીઓ 26/11ના મુંબઈ હુમલાની જેમ દિલ્હીમાં શ્રેણીબદ્ધ હુમલાઓ કરવા માંગતા હતા.એ માટે રાષ્ટ્રીય રાજધાનીના હૃદયમાં ટોચના સ્થળો, જેમાં લાલ કિલ્લો, ઈન્ડિયા ગેટ, કોન્સ્ટિટ્યુશન ક્લબ અને ગૌરી શંકર મંદિરને પસંદ કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત દેશભરના રેલ્વે સ્ટેશનો અને શોપિંગ મોલ પર હુમલાનું આયોજન હતું.

અત્રે એ યાદ કરવું આવશ્યક છે કે 26 નવેમ્બર, 2008 ના રોજ મુંબઈ હુમલા દરમિયાન, તાજમહેલ હોટેલ, ઓબેરોય ટ્રાઇડેન્ટ હોટેલ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને લિયોપોલ્ડ હોસ્પિટલ સહિત 12 સ્થળોએ એકસાથે ગોળીબાર અને બોમ્બ વિસ્ફોટ થયા હતા.

દિલ્હીમાં આ કાવતરું જાન્યુઆરીથી ચાલી રહ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલું આ આતંકવાદી મોડ્યુલ મહિનાઓથી હુમલાની યોજના બનાવી રહ્યું હતું. આ જૂથ 200 શક્તિશાળી ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) અથવા સરળ શબ્દોમાં કહીએ તો બોમ્બ તૈયાર કરી રહ્યું હતું, જેથી માત્ર દિલ્હી જ નહીં પરંતુ ગુરુગ્રામ અને ફરીદાબાદમાં પણ હાઇ-પ્રોફાઇલ વિસ્તારોને નિશાન બનાવી શકાય.

આ પણ વાંચો :ચૂંટણીફંડનાં નામે 2500 કરોડનાં કાળા-ધોળા : NCP અને જનતા પર ITના દરોડા,કરોડોની કરચોરી પકડાઈ તેવી શંકા

સૂત્રોએ જણાવ્યું કે આતંકવાદીઓ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને સાંપ્રદાયિક તણાવ ભડકાવવાનું કાવતરું ઘડી રહ્યા હતા, અને ઉમેર્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના પુલવામા, શોપિયા અને અનંતનાગના કેટલાક કટ્ટરપંથી ડોકટરોને તેમના “વ્હાઇટ કોલર” કવરને કારણે આ કામ માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેમણે ટૂંક સમયમાં ફરીદાબાદમાં પોતાનો બેઝ સ્થાપિત કરી લીધો હતો.
ડોક્ટર હોવાને કારણે, તેઓ શંકા કર્યા વિના NCRમાં સરળતાથી ફરી શકતા હતા. ત્યારબાદ તેઓએ વિસ્ફોટકોનો સંગ્રહ કરવા માટે ધૌજ અને ફતેહપુર ટાગા વિસ્તારોમાં રૂમ ભાડે લીધા હતા જ્યાં તેમની આ પ્રવૃત્તિઓ ચાલતી હતી.

આ પણ વાંચો :દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો : આતંકી ઉંમરે ખરીદેલી બીજી લાલ રંગની ગુમ થયેલી કાર ફરીદાબાદમાંથી પોલીસે જપ્ત કરી

દિવાળીનો હુમલો રદ થયો, 26જાન્યુ.એ કરે એ પહેલા પકડાઈ ગયા

ડોક્ટર ડો. મુઝમ્મિલની આખરી પૂછપરત દરમિયાન સામે આવેલી વિગત મુજબ દિવાળી પર ભીડભાડવાળી જગ્યાએ હુમલો કરવાની તેમની યોજના હતી, પરંતુ તે આયોજન અમલમાં મૂકી શકાયું નહીં.આતંકવાદીઓએ આગામી 26મી જાન્યુઆરીએ હુમલો કરવાનું પણ આયોજન કર્યું હતું અને તે માટે તેણે અને ઉમરે લાલ કિલ્લાની રેકી કરી હતી.જો કે તે પહેલા જ સુરક્ષા એજન્સીઓએ ત્રાટકીને આ મોડ્યુલમાં સામેલ તમામ લોકોની ધરપકડ કરી લેતા આ ષડયંત્ર નિષ્ફળ ગયું છે.

ગભરાઈ જવાને કારણે ભૂલથી આકસ્મિક વિસ્ફોટ થયાની સંભાવના

ટોચના ગુપ્તચર સૂત્રોએ એક પ્રસાર માધ્ય્મને જણાવ્યા મુજબ હતું કે વિસ્ફોટ સ્થળના પ્રારંભિક મૂલ્યાંકનમાં
વિસ્ફોટકો લઈ જતી વખતે ભૂલને કારણે આકસ્મિક વિસ્ફોટ થયો હોવાની સંભાવના તેજ બની છે. એ સામગ્રીના સ્થળાંતર અથવા તો તેનો નિકાલ કરવાના પ્રયત્નમાં વિસ્ફોટ થયો હોઈ શકે તેવું તપાસનીશ અધિકારીઓનું માનવું છે.સૂત્રોના માનવા મુજબ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) ને અયોગ્ય રીતે એસેમ્બલ કર્યું હોય તેવું લાગે છે, જેના કારણે IED ની મર્યાદિત અસર થઈ હતી.વધુ પુરાવાઓ આકસ્મિક વિસ્ફોટ તરફ ઈશારો કરે છે કારણ કે ત્યાં કોઈ બ્લાસ્ટ ક્રેટર નહોતું અને સ્થળ પર કોઈ પ્રોજેક્ટાઇલનો અભાવ હતો. તપાસકર્તાઓ માને છે કે શંકાસ્પદો, ગભરાટમાં, મહત્તમ નુકસાન માટે IED ને હથિયાર બનાવી શક્યા નહીં.

Share Article

Other Articles

Previous

મુખ્યમંત્રી ફરી આવશે રાજકોટ : નાણાવટી ચોક પાસે નવો કોમ્યુનિટી હોલ સહિત 500 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરશે

Next

ચૂંટણીફંડનાં નામે 2500 કરોડનાં કાળા-ધોળા : NCP અને જનતા પર ITના દરોડા,કરોડોની કરચોરી પકડાઈ તેવી શંકા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
ગુજરાત બનશે ખાલિસ્તાન…અમદાવાદ અને વડોદરાની 25થી વધુ સ્કૂલોને બોમ્બની ધમકી મળતા ખળભળાટ, તંત્રમાં દોડધામ
5 મિનિટutes પહેલા
ટીમ ઈન્ડિયાની જીત વચ્ચે વાતાવરણ ગરમાયું! હાર્દિક પંડ્યા કુલદીપ યાદવ પર ભડક્યો, કેપ્ટન સૂર્યાએ પણ ઠપકો આપ્યો, જુઓ VIDEO
1 કલાક પહેલા
સૂર્યા ‘સેના’નું પાકિસ્તાન પર ‘તાંડવ’: શાનદાર જીત સાથે જીત સાથે ટીમ ઈન્ડિયાની સુપર-8માં વટભેર એન્ટ્રી, ઈશાન કિશનની પાક.સામે ફાસ્ટેસ્ટ ફિફ્ટી
2 કલાક પહેલા
ફરાર આરોપીઓને આગોતરા જામીન આપી શકાય નહીં, સુપ્રીમ કોર્ટનો તમામ હાઇકોર્ટને મહત્વનો નિર્દેશ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

IAS નેહા કુમારીની ધરપકડ કરી બરતરફ કરો : જીજ્ઞેશ મેવાણી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તેમજ સંરક્ષણ મંત્રી અને ઈન્ટેલિજન્સના વડા ત્રણેયના પ્રાઇવેટ ડેટા ઓનલાઈન લીક થયા
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
શંભુ બોર્ડર પર પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કરીને આગળ વધતા અટકાવી દેતા ખેડૂત નેતાઓએ આંદોલિત ખેડૂતોને પાછા બોલાવવાનું એલાન કર્યું
Breaking
1 વર્ષ પહેલા
પીએમ મોદીએ આઝમગઢમાં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર