Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

128 વર્ષીય યોગ ગુરુ બાબા શિવાનંદનું નિધન

Sun, May 4 2025

વારાણસીમાં લીધા અંતિમ શ્વાસ : વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યો શોક : કોઈ પણ ઋતુ હોય, જમીન ઉપર જ સુતા હતા અને અડધુ ભોજન જ લેતા હતા : આજે અંતિમ સંસ્કાર

ઉત્તર પ્રદેશના વારાણસીમાં રહેતા ૧૨૮ વર્ષીય યોગ ગુરુ સ્વામી શિવાનંદ બાબાનું નિધન થયું. તેમને છેલ્લા ત્રણ દિવસથી BHUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. બાબા શિવાનંદના વિદેશમાં પણ અનુયાયીઓ છે. તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે દુર્ગાકુંડ સ્થિત તેમના આશ્રમમાં રાખવામાં આવ્યો છે. અંતિમ સંસ્કાર સોમવારે કરવામાં આવશે.

તેમને ત્રણ વર્ષ પહેલાં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. પ્રયાગરાજ મહા કુંભમાં શિવાનંદ બાબાની શિબિર લગાવવામાં આવી હતી. કુંભમાં પહોંચ્યા પછી તેમણે સ્નાન પણ કર્યું હતું. શિવાનંદ બાબાના આધાર કાર્ડ પર જન્મ તારીખ ૮ ઓગસ્ટ ૧૮૯૬ નોંધાયેલી છે. તેમનો જન્મ અવિભાજિત બંગાળના શ્રીહટ્ટી જિલ્લામાં થયો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું, યોગ સાધક અને કાશી નિવાસી શિવાનંદ બાબાના નિધનથી અત્યંત દુખ થયું છે. યોગ અને સાધનાને સમર્પિત તેમનું જીવન દેશની દરેક પેઢીને પ્રેરણા આપશે. યોગ દ્વારા સમાજની સેવા માટે તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શિવાનંદ બાબાનું શિવલોક પ્રયાણ સમસ્ત કાશીવાસીઓ અને તેમાંથી પ્રેરણા લેનારા કરોડો લોકો માટે ન પૂરી શકાય તેવી ખોટ છે.

બાબા શિવાનંદના પરિવારમાં ચાર સભ્યો હતા. તેમના માતા-પિતા ભીખ માંગીને આખા પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું કહેવાય છે. 4 વર્ષની વયે શિવાનંદ બાબાને તેમના માતા-પિતાએ નવદ્વીર નિવાસી બાબા ઓંકારનંદ ગોસ્વામીને સમર્પિત કરી દીધા હતા. જ્યારે શિવાનંદ 6 વર્ષના હતા ત્યારે માતા-પિતા અને બહેનનું ભૂખમરાના કારણે નિધન થયું હતું. જે બાદ તેમણે તેના ગુરુના સાનિધ્યમાં આધ્યત્મનું શિક્ષણ લીધું અને તેમની પ્રેરણાથી આજીવન બ્રહ્મચર્ચનું પાલન કર્યું હતું.

એવું કહેવાય છે કે બાબા શિવાનંદ દરરોજ ફક્ત અડધું પેટ ભરાય તેટલું જ જમતા હતા અને બાફેલું ભોજન વધારે પ્રમાણમાં લેતા હતા. તેઓ ક્યારેય ગરમીમાં એસીમાં સૂતા નહોતા. શિયાળામાં હીટરનો ઉપયોગ પણ નહોતા કરતા. તેઓ હંમેશા જમીન પર સાદડી પાથરીને ઊંઘતા હતા તેઓ ક્યારેય બીમાર પડ્યા નહોતા તેવું કહેવાય છે. 2019 માં, જ્યારે તેમણે કોલકાતા અને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં તબીબી તપાસ કરાવી, ત્યારે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું હતું.

Share Article

Other Articles

Previous

રશિયાની ભૂમિ પરથી પાકિસ્તાની રાજદૂતે અણુ યુદ્ધની ધમકી આપી

Next

પાકિસ્તાન પાસે દારૂગોળાના ફાંફા ચાર દિવસ ચાલે એટલો જ જથ્થો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
MAYDAY MAYDAY…અમદાવાદ એરપોર્ટ પાર મોટી દુર્ઘટના ટળી : દીવ જતી ફ્લાઇટમાં ટેકઓફ પહેલાં જ લાગી આગ
3 કલાક પહેલા
રાજકોટની 50 સહિત સૌરાષ્ટ્રની CBSEની 200 જેટલી સ્કૂલો ફરીથી CCTVનું સેટઅપ ગોઠવશે : વીડિયો સાથે ઓડિયો ફરજિયાત
4 કલાક પહેલા
સાહેબ…મારી ઇકો ગાડી, રાજકોટ સિવિલનો કપડાં સુપરવાઇઝર પરત નથી કરતો! ધોલાઇ કોન્ટ્રાકટરે પોલીસને અરજી કરી
4 કલાક પહેલા
અમદાવાદ વિમાન દુર્ઘટના : બ્રિટિશ પરિવારોએ બીજાના મૃતદેહ મળ્યાનો લગાવ્યો આરોપ, વિદેશ મંત્રાલયએ આપ્યો કંઈક આવો જવાબ
4 કલાક પહેલા
Categories

નેશનલ

2280 Posts

Related Posts

24 કલાકમાં અમેરીકામાં અંધાધૂંધ ફાયરીંગનો બીજો બનાવ : નાઈટ કલબમાં ગોળીબાર થતા 11 લોકો થયા ઘાયલ
ઇન્ટરનેશનલ
7 મહિના પહેલા
રાજ્યમાં સિઝનનો સરેરાશ 23 ટકા વરસાદ નોંધાયો, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ
ગુજરાત
1 વર્ષ પહેલા
UPમાં બુલડોઝર એક્શન : 180 વર્ષ જૂની મસ્જિદના ગેરકાયદે દબાણને દૂર કરાયું, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરાઈ કામગીરી
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
હમાસની કેદ માંથી વધુ 4 ઇઝરાયલી મહિલા સૈનિકો મુક્ત, 477 દિવસ બાદ મળી આઝાદી
Breaking
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર