Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

અયોધ્યાના શ્રીરામ મંદિરની વિશેષતા કેવી છે જુઓ ..

Fri, January 19 2024

પરંપરાગત નાગર શૈલીથી બનેલુ આ મંદિર ત્રણ માળનું છે, 392 થાંભલા છે,44 દરવાજા છે

ભગવાન શ્રીરામનું મંદિર તેમની કર્મભૂમિ અયોધ્યામાં નિર્માણ થયુ છે. પોષ સુદ 12 વિક્રમસંવત 2080 સોમવાર તા. 22 જાન્યુઆરી 2024ના શુભદિને તેમાં ભગવાન રામના બાળસ્વરૂપની પ્રાણપ્રતિષ્ઠા થશે. દુનિયાભર રામમય બની ગયુ છે ત્યારે આવો જાણીએ આ રામ મંદિરની વિશેષતા વિશે.

આ રામ મંદિર પરંપરાગત નાગર શૈલીથી બનાવવામાં આવ્યું છે. આ મંદિરની લંબાઈ (પૂર્વ-પશ્ચિમ) 380 ફૂટ છે, પહોળાઈ 250 ફૂટ છે, ઊંચાઈ 161 ફૂટ છે.


ત્રણ માળનું આ મંદિર છે.દરેક માળની ઊંચાઈ 20 ફૂટ છે, કુલ 392 થાંભલા છે, 44 દરવાજા છે.

આ મંદિરના ભૂતળ(નીચેના)ના ગર્ભગૃહમાં પ્રભુશ્રી રામનું બાળસ્વરૂપ એટલે કે રામ લલ્લાનો વિગ્રહ છે,તે પધરાવવામાં આવ્યું છે. . પહેલા માળના ગર્ભગૃહમાં શ્રી રામ દરબાર છે.

આ મંદિરમાં કુલ પાંચ મંડપ છે, તેમાં નૃત્ય મંડપ, રંગ મંડપ, ગૂઢ(સભા) મંડપ, પ્રાર્થના મંડપ અને કીર્તન મંડપનો સમાવેશ થાય છે. થાંભલા દિવાલમાં દેવી દેવતાઓની મૂર્તિઓ છે.

આ રામ મંદિરમાં પ્રવેશ 32 પગથિયા (16.5 ફૂટ ઊંચાઈ) ચડીને સિંહ દ્વારથી થશે. જોકે, દિવ્યાંગ લોકો અને વૃદ્ધજનો માટે લીફટની સગવડ છે.


ચારે ય બાજુ આયાતી પરકોટા (પ્રાકાર) છે તેની લંબાઈ 733 મીટર છે.પહોળાઈ 4.25 ની છે, આ પરકોટાના ચારેય ખૂણે ચાર મંદિર છે, તેમાં દેવાધિદેવ મહાદેવ, ભગવતી, ભગવાન સૂર્ય, દક્ષિણદિશામાં હનુમાન અને ઉત્તર તરફ અન્નપૂર્ણા માતાજીના મંદિર છે. મંદિરની સામે જ પુરાણકાળની સીતા કૂપ છે.


શ્રી રામ મંદિરના પરિસરમાં હજુ પણ જે નવા મંદિર બનવાના છે, તેમાં મહર્ષિ વાલ્મીકી, મહર્ષિ વસિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર , મહર્ષિ અગસ્ત્ય, નિષાદરાજ અને માતા શબરી તથા માતા અહલ્યાના મંદિરોનો સમાવેશ થશે.દક્ષિણ – પશ્ચિમ ભાગમાં નવરત્ન કુબેર, ટીકા પર સ્થિત શિવ મંદિરનો જિર્ણોધ્ધાર તથા રામભક્ત જટાયુની પ્રતિમા મૂકવામાં આવશે.

મંદિર ગર્ભગૃહમાં જ્યા રામલલ્લા બિરાજવાના છે એ આસન પણ તૈયાર થઈ ગયુ છે. ચંદ્રકાંત સોમપુરાના જણાવ્યા અનુસાર અમે 5.5 ફૂટની ત્રણ પ્રતિમા બનાવી છે, એક શ્યામ રંગની, બીજી ઘાટી કાળા શાલિગ્રામ પથ્થરની, અને ત્રીજી સફેદ પથ્થરની બનાવી છે, મંદિર ટ્રસ્ટ આમાંથી કઈ મૂર્તિ પધરાવવી તેનો નિર્ણય તા. 29 જાન્યુઆરીએ કરશે.

ગર્ભગૃહમાંથી બહાર આવતાની સાથે જ સામે ગણપતિ અને હનુમાનજીની મૂર્તિઓ હશે.મંદિર ની સામે ગરુડજીની મૂર્તિ પણ સ્થાપિત થશે.રામ દરબારમાં ભગવાન રામ, સીતાજી, લક્ષ્મણજી હનુમાનજીની મૂર્તિઓ હશે.

સોમપુરાએ વધુમાં કહ્યું હતું કે, ઉત્તરભારતમાં નાગર શૈલી,દક્ષિણ ભારતમાં દ્રવિડિયન શૈલી અને મધ્ય પૂર્વ ભારતમાં પેંગોડા શૈલીથી મંદિરો બને છે. અયોધ્યા મંદિર અગાઉ જણાવ્યું તેમ નાગર શૈલીથી બન્યુ છે. સોમનાથ, અંબાજી, સ્વામિનારાયણ મંદિર આ શૈલીમાં બંધાવાયા છે. ભગવાન વિષ્ણુની આઠ ભૂજાઓ, આઠ સ્વરૂપોને ધ્યાનમાં રાખી ગર્ભગૃહને અષ્ટકોણિય બનાવાયુ છે.


કોતરણીમાં ભગવાન રામના 16 ગુણો છે તે જોવા મળશે.ગર્ભગૃહ એ રીતે બનાવવામાં આવ્યુ છે કે, ભક્તો 25 ફૂટ દૂરથી પણ દર્શન કરી શકશે. જોકે, મંદિરને સંપૂર્ણ રીતે તૈયાર થતા હજી એક વર્ષ નીકળી જશે. સૌરાષ્ટ્રનું પ્રખ્યાત સોમનાથ મહાદેવ મંદિર ચંદ્રકાંત સોમપુરાના પિતાએ બનાવ્યું છે.

Share Article

Other Articles

Previous

વડોદરા દુર્ઘટના ઈમ્પેક્ટ : રાજકોટના ઇશ્વરિયા પાર્ક બોટિંગનું કરાયું ચેકિંગ…. જુઓ

Next

હરણી હોનારતના આરોપીઓ માટે વડોદરાના કોઈ વકીલ કેસ નહી લડેઃ બાર એસો.

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અરવિંદ કેજરીવાલ રાજકોટના પ્રવાસે: ત્રણ દિવસ જુદા જુદા કાર્યક્રમોમાં આપશે હાજરી, બોટાદ જેલમાં નેતાઓને મળશે
3 કલાક પહેલા
સાવધાન:મેલેરિયા પાછો આવ્યો! જો દેશો તાત્કાલિક પગલાં નહીં લે તો…વિશ્વ મેલેરિયા અહેવાલ 2025માં WHOએ આપી ચેતવણી
3 કલાક પહેલા
સાઉથ આફ્રિકા 270 રનમાં ઓલઆઉટ: કુલદીપ-ક્રિષ્નાએ 4-4 વિકેટ ઝડપી, વિકેટ લીધા બાદ કુલદીપ-કોહલીનો ડાન્સ વાયરલ
3 કલાક પહેલા
ફ્લાઇટ સંકટ વચ્ચે બેફામ લૂંટ ચલાવતી એરલાઈનના ભાડા પર રોક, ડોમેસ્ટિક ફ્લાઈટ માટે સરકારે ભાડા બાંધણુ કર્યું
4 કલાક પહેલા
Categories

નેશનલ

2718 Posts

Related Posts

મુંબઈના આઝાદ મેદાનમાં 5મી ડિસેમ્બરે મહારાષ્ટ્ર સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આજથી અદાણી ગ્રૂપની પ્રથમ કંપની અદાણી પોર્ટ્સની BSE સેન્સેક્સમાં એન્ટ્રી
બિઝનેસ
1 વર્ષ પહેલા
પહેલગામમાં બનાવના દિવસે ક્યાં બેઠા હતા આતંકીઓ ? કોણે આપી માહિતી ? વાંચો
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
કોણે આપી મોદીને મારવાની ધમકી ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર