Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

અમદાવાદમાં 147મી રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથનું મામેરું

Thu, July 4 2024

મોરપીંછની થીમ પર જગતના નાથના વાઘા, ભગવાનને મામેરામાં રજવાડી ચંદનહાર

ભગવાન જગન્નાથ દર વર્ષે અષાઢી બીજના દિવસે નગરચર્યાએ નીકળે તે પહલાં સરસ પ્રવાસીઓ તમને ખૂબ આગતાસ્વાગતા કરેં છે અને જેઠવદ અગિયારસ ના દિવસે ભગવાન જગન્નાથનું મામેરું ભરાય છે અને ભક્તોને તેના દર્શનનો લાહવો મને છે. આ વરસે પણ પરંપરા મુજબ સરસપુર ઉર્ફ ખાતે ભગવાનના મામા ના ઘરે એટલે સરસપૂર રણછોડરાયજી મંદિર ખાતે ભગવાન જગન્નાથનું લાખેણી મામેરું ભરાયું છે. ભક્તોના લાંબા વિલંબ બાદ તેમણે ભગવાન જગન્નાથના મામેરાના દર્શન થયા હતા.

આ વર્ષે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી મોરપીંછ અને હાથીની થીમ આધારિત વેલ્વેટના વસ્ત્ર પહેરીને નગરચર્યાએ નીકળશે. આ વર્ષે ભગવાન જગન્નાથજીના વસ્ત્ર લીલા અને વાદળી રંગમાં અન તેમની પાઘડીમાં મોરપીંછથી સુશોભન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભગવાનને સોના ચાંદીના ઘરેણા પણ અર્પણ કરવામાં આવ્યા છે. આ વર્ષે ભગવાનને ખાસ રજવાડીચંદનહાર અર્પણ કરવામાં આવશે તદુપરાંત બહેન સુભદ્રાજીને સોનાની નથણી, હાર બાજુબંધ સહિતની વસ્તુઓ તથા ચાંદીના પાયલ પણ અર્પણ કરવામાં આવ્યા છે. અષાઢી બીજના દિવસે બેન સુભદ્રાજી શોળે શણગાર સજીને તેમના ભાઈઓ સાથે નગર ચર્યાએ નિકળવાના એમાં તમને સાજશણગારની તમામ વસ્તુઓ પણ અર્પણ કરવામાં આવી છે. તદુપરાંત સરસપુરમાં મામાના ઘરે ચાંદીની ગાય તથા તુલસી ક્યારો મામેરામાં સાથે આપવામાં આવશે.
દર વર્ષે ભગવાન જગન્નાથજીને મામેરા ભરવા માટે વર્ષો વેટિંગ હોય છે ત્યારે આ વર્ષ મામેરાનો લાભ અમદાવાદના વસ્ત્રાલના પ્રજાપતિ પરિવારને મળ્યો છે. ભગવાન જગન્નાથજીના મામેરાના યજમાન વિનોદભાઈ પ્રજાપતિએ વોઇસ ઓફ ડે સાથે વાત કરતા જણાવ્યું હતું કે, લગભગ 150 વર્ષ બાદ પ્રજાપતિ પરિવારને આ લાભ મળ્યો છે. છેલ્લા 5 વર્ષથી દર વર્ષે અમે નામ લખાવતાં હતાં અને 5 વર્ષ બાદ અવસર અમારા આંગણે આવ્યો છે કે ભગવાન જગન્નાથજીનું મામેરૂ ભરી શકીશું ભગવાનની દયાથી આ અવસર અમને મળ્યો સે જેની ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું.

Share Article

Other Articles

Previous

ડાયમંડ સિટીમાં કળાબાજોએ ફિલ્મી સ્ટાઈલથી લાખ્ખોના હિરા બદલાવી કરી છેતરપિંડી

Next

માછલી ભરેલા પાણીથી હાથ ધોયા બાદ ૬ વર્ષના બાળકને કોલેરા !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
થિયેટરોમાં જોરદાર હિટ થયેલી ફિલ્મ Kantara Chapter 1  OTT પર થશે રીલીઝ : જાણો ક્યારે અને કયા જોવા મળશે બ્લોકબસ્ટર ફિલ્મ
3 કલાક પહેલા
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરાશે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી : વડાપ્રધાનની હાજરીમાં યોજાશે ભવ્ય પરેડ
4 કલાક પહેલા
ગુજરાત સહિત 12 રાજ્યોમાં આજે રાત્રે 12 વાગ્યે શરૂ થશે SIRનો બીજો તબક્કો : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારની મોટી જાહેરાત
4 કલાક પહેલા
3 વર્ષ પછી રાજકોટથી દિલ્હીની સવારની 2-2 ફલાઈટનું ટેકઓફ: પ્રથમ દિવસે 350 પેસેન્જરોની ઉડાન
4 કલાક પહેલા
Categories

નેશનલ

2596 Posts

Related Posts

ઝારખંડમાં વિશ્વાસનો મત મેળવતા મુખ્યમંત્રી હેમંત સોરેને
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે રામ મંદિર પર શું નિવેદન આપ્યું, વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
New Rule 2025 : 1 જાન્યુઆરી 2025થી બદલાશે આ 10 મોટા નિયમો, જાણો તમારા ખિસ્સા પર તેની શું અસર થશે
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
અમદાવાદમાં હૃદય કંપાવતી ઘટના : સ્યુસાઇડ નોટ લખી પરિણીતાએ ત્રણ બાળકો સાથે દવા પીધી; બે વર્ષના બાળક અને પરિણીતાનું મોત
ક્રાઇમ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર