Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

પ્રાણ પ્રતિષ્ઠાનો વિરોધ કરનારા મુર્ખ છે અને તેમને શાસ્ત્રોનું જ્ઞાન નથી : જગદગુરુ રામભદ્રાચાર્ય

Fri, January 19 2024

પ્રાણ-પ્રતિષ્ઠાને શિખરના નિર્માણ સાથે કોઈ લેવાદેવા નથી
નરેન્દ્ર મોદી સંયમી વ્યક્તિ છે અને નોન-વેજ ખાતા નથી તેથી યજમાન તરીકે યોગ્ય છે

અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે જ્યાં સુધી મંદિર પૂરું ના બંધાય ત્યાં સુધી મંદિરમાં મૂર્તિની સ્થાપના ના કરી શકાય તેવી માન્યતા અંગે જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું હતું કે રામ લલ્લાના અભિષેક માટે મંદિર પૂર્ણ થાય તે જરૂરી નથી. તેમણે કહ્યું કે શિખરબદ્ધ મંદિર તૈયાર નથી થયું એમ કહીને અભિષેક સમારોહનો વિરોધ કરવો એ ખોટી બાબત છે. વિરોધ કરનારા મૂર્ખ છે અને તેમને શાસ્ત્રોનું જ્ઞાન નથી. ગર્ભગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં રામલલાની સ્થાપના કરવાની છે અને આ એક ભાગ બની ગયો છે. જ્યારે સીતા અને રામ બીજા માળે શાહી પોશાકમાં બેસશે ત્યારે એક શિખર રચાશે. પ્રાણ-પ્રતિષ્ઠાને શિખરના નિર્માણ સાથે કોઈ લેવાદેવા નથી.

આ ઉપરાંત પ્રાણ-પ્રતિષ્ઠા કોણ કરી શકે અને તેમાં યજમાન કોણ હોઈ શકે? જેવા વિવાદો પણ ઉદભવ્યા હતા. જે બાબતે તેમણે જણાવ્યું હતું કે યજમાન તે હોઈ શકે છે જે સદ્ગુણી હોય, જેનો આહાર અને વર્તન સંયમિત હોય. આવી સ્થિતિમાં પીએમ મોદીજીની પસંદગી કરવામાં આવી છે. તે એકદમ યોગ્ય છે. તેઓ સંયમી વ્યક્તિ છે અને વડા પ્રધાન હોવા છતાં તેઓ નોન-વેજ ખાતા નથી. તેમને અભિષેક કરવા માટે અધિકૃત કરવામાં કંઈ ખોટું નથી.

22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં આયોજિત ભવ્ય સમારોહમાં શંકરાચાર્ય ન આવવા અંગે જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું હતું કે આ તેમનો અંગત મામલો છે. તેમના ન આવવામાં કોઈ બીજા ને નુકસાન નથી. હું રામાનંદાચાર્ય છું અને હું આવું છું. રામાનંદાચાર્ય પણ શંકરાચાર્ય સમાન છે.

રામભદ્રાચાર્યના જણાવ્યા મુજબ પ્રાણ પ્રતિષ્ઠા એ મૂર્તિમાં વૈદિક મંત્રો દ્વારા પ્રભુમાં જગાવાતી ચેતના છે. રામ લલ્લાની 5 વર્ષની બાળ મૂર્તિને મંદિરના ગર્ભગૃહમાં શ્થાપિત કરવામાં આવશે.

Share Article

Other Articles

Previous

મહારાષ્ટ્ર સરકાર-અદાણી વચ્ચે રુ.૫૦,૦૦૦ કરોડના ખર્ચે હાઈપરસ્કેલ ડેટા સ્થાપવાના કરાર

Next

સોશ્યલ મીડિયા મારફત સગીરાને ફસાવી હવસનો શિકાર બનાવનાર નરાધમની ધરપડક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
2027ની વસતી ગણતરીમાં મોટો ફેરફાર! હવે બધું થશે ડિજિટલ—મોબાઈલ એપથી જ ભરાશે ડેટા
3 મિનિટutes પહેલા
હાર્દિક પંડ્યા ભડક્યો: ગર્લફ્રેન્ડના ખરાબ એન્ગલથી ફોટા પાડતા પાપારાઝી પર તૂટી પડ્યો!
24 મિનિટutes પહેલા
જૂનાગઢમાં ફિલ્મ ધુરંધરનો વિરોધ, બ્લોચ મકરાણી સમાજ નારાજ
56 મિનિટutes પહેલા
ચાંદીનો નવો ધમાકો! ભાવ પહોચ્યા ઐતિહાસિક સપાટીએ,
1 કલાક પહેલા
Categories

નેશનલ

2725 Posts

Related Posts

જામકંડોરણા ના સોડવદર ગામમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહીની પોલીસ સમક્ષ રજૂઆત જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
લખનૌ-દિલ્હી વચ્ચે આજે મુકાબલો : કે.એલ.રાહુલ આજની મેચ રમે તેવી શક્યતા ઓછી,બન્ને ટીમ નવા કેપ્ટન સાથે ઉતરશે
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
ટીબી ફરી વિશ્વનો સૌથી ઘાતક રોગ બન્યો : WHOના રિપોર્ટ મુજબ ટીબીના કારણે કોવિડ-19 કરતાં વધુ મૃત્યુ થાય છે.
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મહાકુંભમાં આજે બનશે સ્વચ્છતાનો વિશ્વ રેકોર્ડ, 15000 સફાઈ કર્મીઓ અભિયાન ચલાવશે
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર