કોંગ્રેસે ક્યારેય ગરીબોની ચિંતા કરી નથી..બસ્તરમાં બોલ્યા PM મોદી
છત્તીસગઢના બસ્તરમાં ‘વિજય સંકલ્પ શંખનાદ મહારેલી’ને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસે ક્યારેય ગરીબોની ચિંતા કરી નથી. તેણે ગરીબોનો હક્ક છીનવી લીધો. અમે ગરીબોને તેમનો હક અપાવ્યો. આખો દેશ ફરી એકવાર મોદી સરકાર કહી રહ્યો છે.