Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

મમતા બેનર્જી કાયદાની મર્યાદામાંગવર્નર સામે ટિપ્પણી કરી શકે છે : કોલકાતા હાઇકોર્ટે ‘ લીલી ઝંડી ‘ આપી

Sun, July 28 2024

પશ્ચિમ બંગાળમાં મમતા સરકાર અને ગવર્નર સીવી આનંદ બોઝ વચ્ચેના વિવાદમાં વળી એક નવો વળાંક આવ્યો છે. મમતા બેનર્જી ગવર્નર અંગે ટિપ્પણી કરી શકે કે નહીં એ મુદ્દે થયેલા કાનૂની જંગમાં કલકત્તા હાઇકોર્ટે એક અગત્યનો ચુકાદો આપી કાયદાની મર્યાદામાં રહીને મમતા બેનર્જી ટિપ્પણી કરી શકે છે તેમ જણાવ્યું હતું.

આ મામલાની શરૂઆત પેટા ચૂંટણીમાં વિજેતા થયેલા ટીએમસી ના બે ધારાસભ્યોની શપથવિધિના મુદ્દે થઈ હતી. બેમાંથી એક ધારાસભ્ય મહિલા હતા. ગવર્નરે બંનેની શપથવિધિ રાજભવનમાં કરવાનો આદેશ આપ્યો હતો. મમતા બેનર્જીએ એ આદેશનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે મહિલાઓ રાજભવનમાં જતા ડરે છે.

તેમની આ ટિપ્પણી બાદ ગવર્નરે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને તેના પર ચુકાદો આપતા હાઇકોર્ટની સિંગલ જજની બેન્ચએ ગવર્નર બદનક્ષી થાય તેવા અથવા તો ખોટા નિવેદનો આપવા પર સ્ટે લગાવી દીધો હતો.

આ ચુકાદાને મમતા બેનરજી અને અન્યોએ પડકાર્યા બાદ હાઇકોર્ટમાં જસ્ટિસ વિશ્વરૂપ ચૌધરી અને આઈ પી મુખરજીની ખંડપીઠે જણાવ્યું હતું કે વાણી સ્વાતંત્ર્ય અને વિચારોની અભિવ્યક્તિ એ ભારતીય નાગરિકોનો મૂળભૂત અધિકાર છે અને મમતા બેનરજી સહિતના અરજદારોને પણ એ અધિકાર પ્રાપ્ત છે. તેમણે વધુમાં ઉમેર્યું કે લોકોને સત્ય જાણવાનો અધિકાર છે અને સત્ય જ્યારે પ્રજાના હિતમાં હોય ત્યારે તેને ઉજાગર કરવાનો પણ બધાને અધિકાર છે. અદાલતે કહ્યું કે અગાઉ સ્ટે આપતા ચુકાદામાં ક્યા બદ્દનક્ષીભર્યા ઉચ્ચારણોને કારણે સ્ટે આપવામાં આવ્યો તેનો ઉલ્લેખ નહોતો કરવામાં આવ્યો. અદાલતે આ રીતે કાયદાની અને સત્યની મર્યાદામાં રહીને ગવર્નર સામે ઉચ્ચારણો કરવાની મમતા બેનર્જી અને અન્યને છૂટ આપી હતી.

Tags:

GovernorKolkata High CourtMamata BanerjeeWest Bengal

Share Article

Other Articles

Previous

વિકસિત ગુજરાતના મંત્ર સાથે ગુજરાત @2047 ડાયનેમિક ડોક્યુમેન્‍ટ-રોડમેપ તૈયાર

Next

નિવૃત સનદી અધિકારી એસ.કે.નંદાનું 68 વર્ષની વયે નિધન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
લો બોલો! રેસકોર્સનું ક્રિકેટ સ્ટેડિયમ જ્યાં વર્ષમાં 5 રાષ્ટ્રીય મેચ નથી રમાતી ત્યાં 5 કરોડના ખર્ચે નવું પેવેલિયન બનશે
16 મિનિટutes પહેલા
અટકળોનો અંત : અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા રંગેચંગે જ નીકળશે, અધિકારીઓએ કર્યું રૂટનું નિરીક્ષણ
2 કલાક પહેલા
વિસાવદરમાં શાંતિપૂર્ણ 60% મતદાન : EVMમાં ઉમેદવારોનું ભાવિ કેદ, 4% જેવો વોટિંગમાં વધારો કોને ફળશે અને કોને નડશે?
3 કલાક પહેલા
આજથી India vs England ટેસ્ટ સીરિઝનો થશે પ્રારંભ : શુભમન ગીલના નેતૃત્વની અગ્નિપરીક્ષા, શું ભારત 18 વર્ષનો રેકોર્ડ તોડશે?
4 કલાક પહેલા
Categories

નેશનલ

2199 Posts

Related Posts

સામુહિક દુષ્કર્મ કરનારા દરિંદાઓને ફાંસી થવી જોઇએ : હર્ષ સંઘવી
રાજકોટ
8 મહિના પહેલા
કોલકત્તામાં વહેલી સવારે 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકો ડરીને ઘરની બહાર દોડી આવ્યા
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
પત્નીએ ગૃહક્લેશમાં આપઘાત કરતાં પતિએ પણ એસિડ ગટગટાવ્યું
ગુજરાત
1 વર્ષ પહેલા
હિરાસર એરપોર્ટ પર હવે સીધું પ્લેનમાં જઈ શકાશે: એરોબ્રિજનું કામ શરૂ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર