Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ક્યારે છે ઉત્તરાયણ 14 કે 15 જાન્યુઆરી?, વાંચો

Sun, January 7 2024

વર્ષ 2024માં મોટા તહેવારોની શરૂઆત મકર સંક્રાંતિથી થશે. વર્ષમાં 12 સંક્રાંતિ મનાવવામાં આવે છે પરંતુ મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ છે. આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી નિકળી મકર રાશિમાં પ્રવેશ કરે છે.

મકર સંક્રાંતિ પર કમુરતાની સમાપ્તિ થાય છે અને ઉત્તર દિશા તરફ ગતિ કરે છે. તેથી તેને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. આ વર્ષે મકર સંક્રાંતિની તારીખને લઈને લોકો વચ્ચે કન્ફ્યૂઝન છે, આવો જાણીએ મકર સંક્રાંતિ 2024મા ક્યારે છે, જાણો તારીખ, તિથિ અને સ્નાન-દાન મુહૂર્ત.

ક્યારે છે ઉત્તરાયણ 14 કે 15 જાન્યુઆરી ?
નવા વર્ષમાં મકર સંક્રાંતિ 15 જાન્યુઆરી 2024ના, સોમવારે ઉજવવામાં આવશે. આ દિવસે સૂર્ય સવારે 2 કલાક 54 મિનિટ પર મકર રાશિમાં પ્રવેશ કરશે. મકર સંક્રાંતિને દેશભરમાં અલગ-અલગ નામોથી ઓળખવામાં આવે છે જેમ કે ઉત્તરાયણ, પોંગલ, મકરવિલક્કુ, માદ્ય બિહુ.

મકર સંક્રાંતિ 2024 મુહૂર્ત
શાસ્ત્રો અનુસાર મકર સંક્રાંતિ પર પવિત્ર નદીમાં સ્નાન કરી દાન કરવાથી પુણ્ય મળે છે.

  • મકર સંક્રાંતિ પુણ્ય કાળ- સવારે 6.41- સાંજે 6.22 કલાક
  • સમય- 11 કલાક 41 મિનિટ
  • મકર સંક્રાંતિ મહા પુણ્ય કાળ- સવારે 6.41 કલાક, સવારે 8.38 કલાક
  • સમય- 1 કલાક 57 મિનિટ

મકર સંક્રાંતિનું મહત્વ
ઉત્તરાયમને દેવતાનો શુભ સમય માનવામાં આવે છે. આ દિવસે સ્વર્ગના દ્વાર ખુલે છે. ગીતામાં પણ કહેવામાં આવ્યું છે કે જે ઉત્તરાયણ અને શુક્લ પક્ષમાં દેહ ત્યાગે છે તેને જન્મ-મરણના બંધનમાંથી મુક્તિ મળી જાય છે. આ કારણ છે કે ભીષ્મ પિતાને બાણ લાગ્યા બાદ પ્રાણ ત્યાગવા માટે તેમણે ઉત્તરાયણ સુધી રાહ જોઈ હતી જેથી તેમને મોક્ષ મળી જાય. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે મકર સંક્રાંતિના દિવસે ગંગા સ્નાન કરવામાં આવે તો સાત જન્મોના પાપોથી મુક્તિ મળે છે.

આ સિવાય મકર સંક્રાંતિના દિવસે, તલ, અન્ન, ગોળ, વસ્ત્ર, ધાબળાનું દાન કરવાથી શનિ અને સૂર્ય દેવની કૃપા થાય છે. આ દિવસે તમે જે દાન કરો તે સીધુ ભગવાનને અર્પિત થાય છે.

Share Article

Other Articles

Previous

આ અઠવાડિયે રાજકોટની કંપની સહીત ૩ IPO આવશે, જાણો કઈ કઈ કંપની છે

Next

ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે આ જિલ્લામાં વરસ્યો વરસાદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
15 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

લો બોલો! હત્યારી અને હત્યારો પડ્યા પ્રેમમાં: લગ્ન માટે મળ્યા 15 દિવસના પેરોલ,ઓપન જેલમાં લિવ-ઇન રિલેશનથી રહેતા હતા
ક્રાઇમ
2 મહિના પહેલા
આજી ડેમ તેમજ સ્ત્રાવ ક્ષેત્રમાં ન્હાવા-વાહન ધોવાની મનાઈ
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટના સ્કૂલ સંચાલકોની વ્યાપારી વૃત્તિનો વિરોધ યથાવત : કોંગ્રેસના વિદ્યાર્થી પ્રતિનિધિઓએ મુખ્યમંત્રીને રજૂઆત માટેનો સમય માંગ્યો
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
આઇરિશ વડાપ્રધાન સાથેની બેઠક, વેન્સના મોજા અને ટ્રમ્પની ટિપ્પણી
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર