Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

ઈમરજન્સી લાદવાના નિર્ણયને RSS અને બાલાસાહેબે ખુલ્લો ટેકો આપ્યો હતો

Sun, July 14 2024

  • સંજય રાઉત ઈમરજન્સીના બચાવમાં ઉતરી આવ્યા

કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના સંવિધાન બચાવો અભિયાનને કાઉન્ટર કરવા માટે એનડીએ સરકારે 25 જૂનને સંવિધાન હત્યા દિવસ જાહેર કર્યા બાદ અલગ અલગ રાજકીય પક્ષોમાંથી અલગ અલગ પ્રત્યાઘાતો આવી રહ્યા છે. તેમાં શિવસેના ( ઠાકરે) ના પ્રવક્તા સંજય રાઉતે તો ઈમરજન્સી લાદવાના નિર્ણયને ઉચિત ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો.



તેમણે કહ્યું કે ભાજપ પાસે હવે કાંઈ કામ બચ્યું નથી. ઇમરજન્સીને 50 વર્ષ થઈ ગયા છે. લોકો પણ ભૂલી ગયા છે. તે પછી તેમણે ઇમરજન્સી લાદવાના કારણો જણાવતા કહ્યું કે કેટલાક લોકો દેશમાં અંધાધુંધી ફેલાવવા માંગતા હતા. જવાનો અને સેનાને સરકારનો આદેશન આપવાનું રામલીલા મેદાનમાંથી ખુલ્લું આહવાનું થયું હતું. રાષ્ટ્રીય સલામતી ઉપર ખતરો સર્જાયો હતો. કેટલાક લોકો બોમ્બ બનાવી બનાવીને અલગ અલગ સ્થળે વિસ્ફોટો કરતાં હતા. આ સંજોગોમાં અટલબિહારી બાજપેય વડાપ્રધાન હોત તો તેમણે પણ ઇમરજન્સી લાગુ કરી હોત.

તેમણે ઉમેર્યું કે ઈમરજન્સી લાદવાના ઇન્દિરા ગાંધીના નિર્ણયને બાલા સાહેબ ઠાકરે અને આરએસએસ એ ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો. નોંધનીય છે કે લોકસભાની ચૂંટણીના પ્રચારમાં કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધને ભાજપ બંધારણ બદલવાનો ઇરાદો ધરાવતો હોવાનો આક્ષેપ કર્યો હતો. એ મુદ્દો પ્રચારમાં છવાઈ ગયો હતો. લોકસભામાં પણ વિપક્ષના સાંસદો સંવિધાનની પ્રત લઈને આવ્યા હતા. સામા પક્ષે વડાપ્રધાન મોદીએ ઈમરજન્સીને યાદ અપાવી કોંગ્રેસને બંધારણની રક્ષા અંગે કાંઈ પણ બોલવાનો અધિકાર ન હોવાનું જણાવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ પણ પોતાના અભિભાષણમાં કટોકટીને કલંકરુપ ગણાવી હતી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કટોકટીની યાદમાં બે મિનિટનું મૌન પડાવ્યું હતું.અને બાદમાં એનડીએ સરકારે 25 જૂનને સવિધાન હત્યા દિવસ તરીકે જાહેર કર્યો છે ત્યારે સંજય રાઉતે કટોકટીને આરએસએસ એ પણ ટેકો આપ્યો હોવાનું જણાવી ભાજપ ઉપર પ્રહારો કર્યા હતા.

Tags:

Balasaheb ThackerayEmergencyrssSamvidhan Hatya Diwas

Share Article

Other Articles

Previous

રાજકોટની મહિલાઓ સુંદરતાથી છલકાશે… ‘ફેશન સ્ટ્રીટ’ધ જર્ની ઓફ બ્યુટી સલૂનનો પ્રારંભ

Next

રાજ્યમાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારની સંખ્યા ચિંતાજનક : 6 મહિનામાં આટલા લોકો બન્યા કાળનો કોળિયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
11 મહિના પહેલા
ક્રાઇમ
જમીનનો સોદો કેન્સલ કરી નાખજે નહીંતર જીવતો નહીં મુકું, રાજકોટના વેપારીને મળી ધમકી
1 મહિના પહેલા
ક્રાઇમ
રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
2 મહિના પહેલા
ક્રાઇમ
હવે સર્જાશે યાજ્ઞિક રોડ ઉપર ટ્રાફિક ટેરર…! રાજકોટના હજારો વાહનચાલકોએ કરવી પડશે લાંબી ‘પ્રદક્ષિણા’
1 મહિના પહેલા
ટૉપ ન્યૂઝ
Most Share
ટૉપ ન્યૂઝ
“સેના અને સૈનિકો મોદીના ચરણોમાં નતમસ્તક ” ભાજપના વધુ એક નેતાનો બફાટ : વિપક્ષને મળી ગયો મુદ્દો, જુઓ વિડીયો
8 કલાક પહેલા
દેશની સેના વડાપ્રધાન મોદીના ચરણોમાં નતમસ્તક છે, મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડાનું ભારે વિવાદિત નિવેદન
8 કલાક પહેલા
જમ્મુ કાશ્મીરના બડગામમાં આતંકી જૂથ લશ્કર એ તોયબાના 3 મદદગારોની પોલીસે ધરપકડ કરી
8 કલાક પહેલા
WEIGHT GAIN AFTER WEDDING : લગ્ન પછી કેમ વધે છે પુરુષોનું વજન, જાણો શા માટે દેખાવા લાગે છે પેટ?
9 કલાક પહેલા
Categories

નેશનલ

2101 Posts

Related Posts

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પ્રવેશ પ્રક્રિયા તત્કાલ શરૂ કરો, વિદ્યાર્થી નેતાઓની માંગ…જુઓ
રાજકોટ
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો દિવસ આરામદાયક રહેશે, નકારાત્મક વિચારો દુર થશે
ધાર્મિક
9 મહિના પહેલા
રાજસ્થાનના ચુરુની જિલ્લા હોસ્પિટલમાં તાલીમાર્થી નર્સ સાથે દુષ્કર્મનો પ્રયાસ : ઇમરજન્સી વોર્ડ ઇન્ચાર્જ સસ્પેન્ડ
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
રાજકોટ : R.K યુનિવર્સિટીની હોસ્ટેલમાં અફઘાનીસ્તાનના છાત્રનો આપઘાત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર