Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

જેલમાંથી છૂટ્યા બાદ અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદમાં કરી ભવિષ્યવાણી

Sat, May 11 2024

મોદી સપ્ટેમ્બરમાં નિવૃત, અમિત શાહ વડાપ્રધાન અને યોગી ઘરભેગા

-મોદીનું વિપક્ષને ખતમ કરવાનું ષડયંત્ર: દેશભરમાં તાનાશાહી સામે પ્રચાર કરીશ
-૪થી જુને ભાજપ નહી પણ કેન્દ્રમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવા જેલની બહાર આવ્યા બાદ શનિવારે હનુમાનજીની પૂજા કરીને એક પત્રકાર પરિષદ સંબોધી હતી . તેમણે મોદી સરકાર પર આકરા પ્રહાર કરીને એવો આરોપ મૂક્યો હતો કે વિપક્ષી નેતાઓને ખતમ કરવાનું ષડયંત્ર રચાયું છે. મોદી અમિત શાહ માટે વોટ માંગી રહ્યા છે. હવે આ લોકો અમિત શાહને વડાપ્રધાન બનાવશે. ભાજપે પોતાના અનેક નેતાઓનો સફાયો કર્યો છે અને હવે યુપીના યોગીનો વારો છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું, “આ લોકો સવાલ કરે છે કે ‘ઈન્ડિયા’ ગઠબંધનના PM કોણ હશે? ભાજપને મારો પ્રશ્ન એ છે કે તમારા પ્રધાનમંત્રી કોણ હશે ? કારણ કે નરેન્દ્ર મોદી આવતા વર્ષે 17 સપ્ટેમ્બરે 75 વર્ષના થઈ રહ્યા છે. પીએમ મોદીએ પોતે 2014માં એક નિયમ બનાવ્યો હતો કે ભાજપમાં 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને રિટાયર કરવામાં આવશે. લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, સુમિત્રા મહાજન અને યશવંત સિંહા નિવૃત્ત થયા. હવે પીએમ મોદી આવતા વર્ષે 17 સપ્ટેમ્બરે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં જો ભાજપની સરકાર બનશે તો આગામી બે મહિનામાં યુપીના સીએમ યોગી આદિત્યનાથને હટાવી દેવામાં આવશે. ત્યારબાદ પીએમ મોદીના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ અમિત શાહને વડાપ્રધાન બનાવવામાં આવશે.

કેજરીવાલે કહ્યું છે કે પીએમ મોદીએ લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, શિવરાજ સિંહ ચૌહાણ જેવા નેતાઓની રાજનીતિ ખતમ કરી દીધી છે. જો ત્રીજી વખત સરકાર બનશે તો આગામી નંબર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો છે. તેમની રાજનીતિ પણ ખતમ થઈ જશે.

કેજરીવાલે કહ્યું કે આપણો દેશ 4000 હજાર વર્ષ જૂનો છે. જ્યારે પણ દેશમાં કોઈએ સરમુખત્યારશાહી માટે પ્રયાસ કર્યો છે. જનતાએ તેને હાંકી કાઢ્યો. હું તેમની સામે લડી રહ્યો છું. હું દેશના 140 કરોડ લોકો પાસેથી ભીખ માંગું છું. દેશ બચાવો. સુપ્રીમ કોર્ટે 21 દિવસનો સમય આપ્યો છે. હું દેશભરમાં પ્રવાસ કરીશ. મારા લોહીનું દરેક ટીપું દેશ માટે છે.

તેમણે ઉમેર્યું હતું કે 4 જૂન પછી ભાજપની સરકાર બની રહી નથી. હરિયાણા, દિલ્હી, બિહાર, ઝારખંડ, યુપી અને અન્ય રાજ્યોમાં તેમની બેઠકો ઘટી રહી છે. ભારતમાં ઇન્ડિયા ગઠબંધન સરકાર બનશે.

ભાજપે તેના નેતાઓનો સફાયો કર્યો
કેજરીવાલે વધુમાં કહ્યું કે જો તમારે ભ્રષ્ટાચાર સામે લડવું હોય તો કેજરીવાલ પાસેથી શીખો. મેં મારા નેતાને ભ્રષ્ટાચાર સામે સીબીઆઈને સોંપ્યો હતો. સરમુખત્યાર લોકશાહીને ખતમ કરવા માંગે છે. દેશને સરમુખત્યારથી બચાવવાનો સમય આવી ગયો છે.

ભગવંત માને કહ્યું કે, પીએમ મોદીને ત્રણ તબક્કાની ચૂંટણીમાં ખબર પડી ગઈ છે કે આ વખતે તે 400ને પાર નહીં કરે. સરમુખત્યારશાહીનો એક જ યુગ છે અને તે છે કેજરીવાલ. કેજરીવાલ એક વ્યક્તિ નથી પરંતુ એક વિચાર છે. તમે એક વ્યક્તિને જેલમાં નાખી શકો છો, પરંતુ તમે વિચારને જેલમાં કેવી રીતે નાખશો?

Share Article

Other Articles

Previous

વડોદના ખેડૂતની દિકરી ધો.12માં સમગ્ર ગુજરાતમાં બીજા ક્રમે ઉતીર્ણ

Next

કરીનાકપૂરના પુસ્તક ‘પ્રેગનન્સી બાઇબલ’ને લઈને વિવાદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
5 દિવસ પહેલા
ગુજરાત
જમીનનો સોદો કેન્સલ કરી નાખજે નહીંતર જીવતો નહીં મુકું, રાજકોટના વેપારીને મળી ધમકી
1 મહિના પહેલા
ક્રાઇમ
રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
2 મહિના પહેલા
ક્રાઇમ
Most Share
ઇન્ટરનેશનલ
પાકિસ્તાન માટે જાસૂસી કરતી ગદ્દારોની ગેંગનો પર્દાફાશ : 9 લોકોની ધરપકડ, તપાસ એજન્સીઓ હરકતમાં આવી
7 કલાક પહેલા
પાકિસ્તાનના નિશાના પર હતું સુવર્ણ મંદિર : અનેક હુમલા કર્યા છતાં સેનાએ ઉની આંચ પણ ન આવવા દીધી
8 કલાક પહેલા
Joe Biden Cancer: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડનને થયું પ્રોસ્ટેટ કેન્સર, હાડકાં સુધી ફેલાઈ ગયું
8 કલાક પહેલા
સાત પ્રતિનિધિ મંડળના 59 નેતાઓ વિશ્વના 32 દેશો સમક્ષ પાકિસ્તાનને બેનકાબ કરશે, વાંચો સમગ્ર માહિતી
8 કલાક પહેલા
Categories

નેશનલ

2115 Posts

Related Posts

ઇસરોના ચંદ્રયાન-3 મિશનમાં સામેલ વૈજ્ઞાનિક એન. વલારમથીનું નિધન
નેશનલ
2 વર્ષ પહેલા
સ્કૂલમાં ખોટું બોલી મેચ જોવા ગયો, ગ્રાઉન્ડની સ્ક્રીન પરથી પકડાઈ ગયો !! નાના વિદ્યાર્થીનું મોટું કારસ્તાન, વાલીઓને નોટિસ
સ્પોર્ટ્સ
4 મહિના પહેલા
રાજકોટ @ 44 : ભયંકર તાપથી બચવા લોકોએ અપનાવ્યા નુસખા
ગુજરાત
1 વર્ષ પહેલા
કયા નિવેદન પર ચુંટણી પંચે PM મોદી અને રાહુલ ગાંધીને ફટકારી નોટિસ ??
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર